SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, [ ૨૮૭ ] સભાના માનવંતા પ્રમુખ શ્રીયુત ગુલાબચંદ જાતે નર્યો’ એ નક્કર સત્ય બહુ જ અનુભવમાંથી આણંદજીએ ચાંદીના કાસ્કેટ સાથે માનપત્ર . નીતરેલી વસ્તુ છે, અને નિઃસ્વાથી અને પ્રવૃત્ત જસવંતરાયભાઈને એનાયત કરવા માટે માન્યવર ડોકટરે માનવજીવનની આરેગ્યતા કેમ વધે ? મનુષ્ય પ્રમુખ સાહેબને વિનંતિ કરી હતી. બાદ પ્રમુખ- અમર કેમ થાય? બિમારી વિશ્વમાંથી કેવી રીતે નાબુદ શ્રીએ છે. જસવંતરાયને શુભેરછા સાથે ભાનપત્ર થાય? અને થયેલ બિમારીના સટ ઉપચાર કેવી અર્પણ કર્યું હતું. રીતે થઈ શકે વિગેરે બાબતમાં સતત પ્રવૃત્તિપરા માનપત્રને જવાબ આપતા ડો. જસવંતરાયે થણ રહે છે. તેઓ આરોગ્યદેવીના પ્રચંડ પૂજારીઓ જણાવ્યું કે છે. તે દિશામાં મારા નાના–અલ્પ પ્રયાસને વધાવી લઈ, મને જે પ્રોત્સાહન આપવા આપ એકત્રિત માનનીય પ્રમુખ સાહેબ, રાજ્યના અમલદાર થયા છે, તેમાં મારા કરતાં એક સંસ્કાર અને કેળસાહેબ અને ગૃહસ્થ વણીની આપે કદર કરી છે. આ સભાએ એકત્રિત થઈ મને જે માનપત્ર આપ્યું છે તે બદલ મારે શું બેલડુ તેની વિમા લોકે ભલે કહે કે કેળવાયેલા બેકારની તારે સણમાં હું પડ્યો છું. ડીબેટીંગ સોસાયટીમાં કઈ મહાસાગરના મોજાંઓની માફક ઉભરાય છે. કેળવિષય ઉપર બોલવું હોય ત્યારે હિંમતથી બોલવાની વાયેલ યુવકે આંખોનું તેજ અને જીવન નીચોવી ઉત્સુક્તા આવતી, પરંતુ એક વ્યક્તિને પોતાની નાંખી સામાન્ય મીલમજૂર કે પટાવાળા જેટલું પ્રશંસાને જવાબ કેવી રીતે આપવો એ એક મહા પણ સ્માઈ શક્તા નથી. આજની કેળવણી આશી વંદ કરતાં શાપરૂપ છે. આવી વાતે આજના યુગમાં કઠિન કેયડો છે. એક સામાન્ય ઘટના થઈ પડી છે, પરંતુ આપણે આપ આ માનપત્ર મને નહિં, પરંતુ જે તટસ્થ વૃત્તિ અને સૂક્ષ્મ રીતે જીવનનાં વિવિધ કેળવણી પછવાડે મનુષ્યો પોતાના પ્રાણ ન્યોછાવર છે. અવલોક, * ક્ષેત્રનું અવલોકન કરશું, તે આપણને સ્પષ્ટપણે કરે છે તેને આપે છે. એ કેળવણીની અલ્પ સિદ્ધિ દેખાશે કે મનુષ્ય જીવવા માટે ખાય છે, પરંતુ ખાવા બદલ આ સભાના આશીર્વચને અને આપેલ માટે જીવતે નથી; એટલે રોટી તે આર્થિક અને માનપત્ર માટે હું સભાને અત્યંત આભારી છું. જીવન નીભાવવાની દષ્ટિએ અગત્યને પ્રશ્ન હોય તો આજનો યુગ વૈજ્ઞાનિક યુગ છે. વૈજ્ઞાનિક યુગમાં પણ તે જીવનને માત્ર એકજ પ્રશ્ન નથી, તેથી પણ સર્વદેશીય પ્રગતિ સાધી ન શકાય તે મનુષ્ય મહત્વના કેટલાએ અણઊકેલ્યા પ્રશ્નો આપણી પાસે તરીકે આપણી કશી કિસ્મત નથી. પ્રાચીન કાળને ખડા છે; જેવાં કે સમાજને ઉત્કર્ષ, સંસ્કૃતિના માનવભક્ષી મનુષ્ય અને આજને વીસમી સદીના વહનો. આદર્શ રાજ્યરચના અને સમાજરચના, મનુષ્ય એ બંનેમાં એટલે જ તફાવત કે આજના આધ્યાત્મિક વિકાસ વિગેરે. ભૌતિક અને આધ્યાત્મિક મનુષ્ય પોતાની બુદ્ધિને ઉચ્ચ કક્ષાએ મૂકી, અમૂલ્ય વિકાસ જીવનના પરસ્પર સંકળાએલાં તો છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. એ અમૂલ્ય સિદ્ધિઓ બે ઘડાં વગરને રથ જેમ નિરર્થક છે તેમ બન્ને અને વૈજ્ઞાનિક પ્રગતિઓ શ્રી સરસ્વતીદેવીના બાળ વગર આપણું જીવન નકામું છે. એક વસ્તુ માટે રમકડાં છે. અને એ એક રમકડું હસ્તગત થતાં આપણે સતત જાગૃત રહેવાની જરૂર છે અને તે જીવન કંઈ એર પલટા લે છે. એ જ કે કેળવણી. રૂ. આ. પા. માં કોઈ દિવસ પરિજીવન ગમે તેટલા પલટા લે, પરંતુ જીવનની ણમી શકે નહિં અથવા ઘટાવી શકાય નહિં. કેળવણી પ્રથમ જરૂરીઆત આરોગ્યતાની છે. “પહેલું સુખ તે એ મનુષ્યનો પ્રાણુ અને સાચો આત્મા છે. આત્મ For Private And Personal Use Only
SR No.531451
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy