SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાવીર જયંતિ-રાસ, રને કાબૂ છૂટી જવાથી શુભ ધ્યાન રહી . શકતું નથી તે પછી અપરિમિત નિદ્રા- મહાવીર જયંતિ–રાસ (મૃત્યુ)ના સમયમાં વિચારે ઉપર કાબૂ રાખીને શુભ ધ્યાન કેવી રીતે રહી શકે? માટે પરિ. (રાગઈ વસંત લો વસંત લ્યો ) મિતી કે અપરિમિતી નિદ્રા વગરની જાગૃત આજ ગાઓ મહાવીરસ્વામી, અવસ્થામાં શુભ વિચાર, શુભ ભાવનાઓ અનુપમ સુરજ ઊગ્યો સુરજ ઊગ્યો. અને શુભ ધ્યાન દ્વારા નિર્જરા અથવા તે પુન્ય | જેના ગાને દુઃખ જાય શમી ઉપાર્જન કરી લેવું જોઈએ. અનુપમ સુરજ ઊગે..ટેક અહિંસા ધર્મ સર્વ જગને ભણા, વિશ્વબંધુભાવ મંત્ર સને સુણાવ્યો, નેહની સીમા ઓળંગી ગયા પછી શાસ્ત્રના ! એવા વીતરાગ અંતરયામી-અનુપમ ૧ બંધન શિથિલ થાય છે, જેથી કરી સંસારની શેરીઓમાં કાંઈક વધારે રઝળવું પડે છે, પરંતુ ? ચૈત્ર શુકલ ત્રયોદશી ઉત્સવ ઉજવે, વીર પ્રભુ નામ ધન પ્રેમેથી ગજ, શું બની શકે? ઉદય આધીન આત્માને બધું | જેણે આત્માની બંસી સુણાવી-અનુપમ ૨ કરવું પડે છે. મહદશા જ એવી છે ! જમ્યા પ્રભુજી ત્યારે જગ હર્ષ પામે, પ્રાણી, માનવ, દેવ, ભાવે પ્રણામે, કે જ્ઞાનાવરણીયના પશમથી મેળવેલ છે કૂર પ્રાણુ રીઝવાં અહિંસા પામી-અ૦ ૩ બુદ્ધિ તથા જ્ઞાનને વૈષયિક સુખ મેળવવા વાપ- પંખી કલ્ફલે, તઓ સે મહે કે, કે રનાર અજ્ઞાની અને દુબુદ્ધિ કહી શકાય. એવા : મંગળ દવનિ સર્વ દિશ દિશમાં કે કે, છે અજ્ઞાની જીવો પિતાનું અને પરનું અકલ્યાણ : શાનિત કેરું સામ્રાજ્ય રહ્યું જામી-અ૦ ૪ કરનાર હોય છે. તેમજ સ્વપરના માનવજીવ છે અજિત પ્રતાપી, બુદ્ધિઋદ્ધિના સ્વામી, નને અધમ બનાવી આત્માને અધઃપાત કર- આપની સ્મરણ ધૂન અતરમાં જામી, નાર હોવાથી પિતાની જાતના શત્રુ હોય છે, ! મુનિ હેમેન્દ્ર ઉર વિશ્રામી-અનુપમ૫ પરંતુ જેઓ બુદ્ધિ તથા જ્ઞાનને ઉપયોગ આત્મવિકાસમાં કરનારા હોય છે તેઓ સતપુરુષ મુનિ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજ, કહેવાય છે અને એવા મહાપુરુષોના સત્સગથી અનેક આત્માઓ પોતાનું કલ્યાણ સાધી જ હોય તે તે આત્માનું અહિત કરી સંસાર શકે છે માટે આવા પુરુષે કલ્યાણમિત્ર વધારી માઠી ગતિઓમાં રઝળાવનારાં છે, કારણ કહેવાય છે. કે તે પુદ્ગલાનંદીપણે કરવામાં આવતાં હોવાથી આત્મવિકાસનાં બાધક હોય છે, તેમજ માયા તપ, જપ, ધ્યાન, શાંતિ, સમતા, વૈરાગ્ય, તથા અસત્યના આશ્રિત હોવાથી આત્માનું આત્માથીપણું વિગેરે લોકોને દેખાડી તેમને અશ્રેય કરનારાં હોય છે, પણ તપ, જપ ખુશી કરી પિતાને ક્ષુદ્ર સ્વાર્થ સાધવા પૂરતાં આદિને આત્માનંદીપણે ઉપયોગ કરવામાં For Private And Personal Use Only
SR No.531451
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy