________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
| [ ર૬૪]
શ્રી આત્માનંદ પ્રકાશ.
www
-1
કપ
,
,, ,
,
009
યુવાને વૃદ્ધ થવું, શ્રીમંતને કંગાળ થવું, ઉપદેશક પદ,
સંપત્તિવાળાએ વિપત્તિ ભેગવવી વગેરે નિયમ (નાગલીઓ રોપાવ-એ દેશી)
અવશ્ય પાળવા જ જોઈએ. જેની ઈચ્છા સમકિત પાને તું વાવ,
! આ નિયમો પાળવાની ન હોય તેણે સંસાર તારી આતમવાડીમાં વાસ છેડીને ચાલ્યા જવું જોઈએ અને જેટલી જડની આસક્તિ નિવારી, | પૌગલિક વસ્તુઓ વાપરવાને માટે લીધી
ક્ષણનશ્વર સ્વરૂપ વિચારી; હું હોય તે બધી છોડી દેવી જોઈએ. શુદ્ધ જ્ઞાન સુમન વિકસાવતારી ૧ જડ દેહથકી તું ત્યારે,
જીવનને છેડે દેહની વિસ્મૃતિની સાથે જ તું શાશ્વત છે રહેનારે; નિજ રૂપ સુગંધ ફેલાવ—તારી રે !
ઈષ્ટવિયોગ દુઃખદાયી નથી નીવડતે, પણ જીવનપર પરિણતિ રમવું છેડી, રૂ કાળમાં ઈષ્ટવિયોગ અત્યંત દુઃખ આપે છે.
નિજ પરિણતિમાં મન જોડી; શુદ્ધ બ્રહ્મ દેવ પધરાવ- તારી ૩ ! માનવજીવનમાં જીવવાના સિદ્ધાંત અને પરભાવને કદીયે ન કરતા, જે હેતુઓથી અણજાણ માનવજીવનમાં સાચી
- નિજ ભાવ સકળનો ધરતા; || રીતે જીવી જાણતા નથી. ઉપગ સ્વરૂપ ભાવ-તારી વસ્તુગત વસ્તુ જાણી,
સંસારની મુસાફરીમાં નીકળેલા આત્માઓને નવિ હર્ષશેક મન આણી; /
વિશ્રાંતિ માટે મળેલી દેહરૂપી ધર્મશાળાઓને સમજીને કર છંટકાવ-તારી ૫ મિથ્યા દર્શન નથી તારું, આશ્રય લે પડે છે. આ ધર્મશાળાઓ અમુક
અસતને સત જનારું; સમય માટે માત્ર વિશ્રાન્તિનું સ્થાન લેવાથી સદર્શન રેંટ ચલાવ-તારી ૬ છે આત્માઓને એના ઉપર કઈ પણ પ્રકારને નિજ ગુણ અમૃત સમ પાણું,
હક નથી, માટે મુસાફરી કરવા ત્યાંથી નીકશુદ્ધ આશય ગુણથી તાણી;
ળવું પડે તે બહુ જ રાજી થઈને તે સ્થાન કસ્તુર રોપાને પીવડાવ-તારી ૭
છેડી દેવું, અને આગળ પ્રમાણમાં જે કંઈ આ.શ્રીવિજયકમ્નસૂરિજી મહારાજ.
સ્થળ આવે ત્યાં શાંતિપૂર્વક નિર્વાહ કરી લે ઉ = = === એકલા જ્ઞાનાવરણીયના પશમથી થવાવાળ પણ કેઈપણ સ્થાનમાં લેશમાત્ર પણ મમતા જ્ઞાન અજ્ઞાન હોય છે કે જેને વિદ્વત્તા કહેર કરવી નહિં. મુસાફરીના અંતે કોઈપણ આશ્રયવામાં આવે છે.
સ્થળની જરૂરત પડવાની નથી અને વિશ્રાન્તિ
લીધેલાં પહેલાના સ્થળે કાંઈ પણ કામ આવસંસારમાં રહીને સંસારની ઔદગલિક વાનાં નથી. વસ્તુ વાપરનારને સંસારના નિયમો ફરજીયાત પાળવા પડે છે. જેમકે-જન્મે તેને મરવું, પરિમિત નિદ્રામાં માનસિક વિચારે ઉપ
For Private And Personal Use Only