SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૨૬૮ ] શ્રી આત્માન, પ્રકાશ. વ્યવહાર કરે છે, કામલ-મૃદુ સ્વભાવના મનુષ્યભાઇ, અમારા રાજા જેવાની સાથે તેવે ન સાથે કેમલતા-મૃદુતાના વ્યવહાર રાખે છે, થતાં, શં પ્રતિ શાઠેચ ન કરતાં, શ` પ્રતિ સાધુ સ્વભાવના સજ્જન મનુષ્યને સજ્જન- સત્ય અની વિરાધીઓને જીતે છે માટે હું તાથી-સાધુ સ્વભાવવૃત્તિથી જીતે છે અને ભાઈ, હવે તું રસ્તા આપી દે. દુઃજ્જૈનને દુનતાથી જીતે છે અર્થાત્ સામેના મનુષ્ય જેવા હાય તેવા બની અમારા રાજા તેને જીતે છે; માટે હું કાશીનાથના સારથી તુ માગ છેાડી રસ્તા આપી દે, ત્યારે કાશીનાથના સારથી એલ્યે: ભાઈ, યદિ આજ ગુણેા હાય તા દુર્ગુણુ કાને કહેવાય તે કહે ? છે કે માટો કાણુ થઈ શકે છે. મેટાઇને આ નાનકડું દૃષ્ટાન્ત આપણને સમજાવે લાયક કાણુ હાય છે. જૈન શાસ્ત્રામાં પણ કહ્યું છે કે ઉમ્મરથી, ધનથી, વૈભવથી, સત્તાથી જાતિથી કેાઈ મેટું નથી. પેાતાના કમથી– ક્રિયાથી મનુષ્ય નાના અથવા માટે મને આટલા માટે જ પ્રભુ શ્રી મહાવીરે ફરમાવ્યુ કે “ નવ મુંડેયેળ સમળો, સમયા સમળો હો’' કાશીનાથના સારથી કહે છે કે-સાંભળેા- ઈત્યાદિ ગાથાઓ આપણને એ જ શીખવે છે અશોષન વિષે પ્રોધ, અસાધુ સાધુના કે ગુણથી મનુષ્ય માટાઇ મેળવે છે. સંસા નિને નિળે દરિયે વાનેન, સજ્જૈન અદિરમાં બધાયથી માટે એ છે જે રાગ અને વાલિન । હતા વિક્ષો કાર્ય રાગા) ૧૩દ્વેિષને જીતે છે; બાકી સંસારી મનુષ્યેએ પણ દૃગુઋણુ સાથે દુર્ગુણી નહિ. કિન્તુ સદ્ગુણી બનીને જ મેઢાઈ જાળવવાની જરૂર છે. સદાસરલહ્દયી સજ્જન—હિતાપદેશ સાંભળનાર સદાયે વિના કહ્યું. માટા જ છે. દરેક ભવ્ય પ્રાણી આવી ખરી મેટાઇ મેળવી આત્મકલ્યાણ કરે એ જ શુભેચ્છા, ૧. વિશ્વવાણી ઉપરથી સૂચિત 1 સારથી મલ્લિકેશ્વરના સારથીએ કહ્યું-ભાઇ યદિ અમારા રાજામાં તમને મે' જણાવેલા ગુણા અવગુણ ભાસે છે તે તમારા રાજામાં કયા કયા ગુણેા છે તે કહેા. Acharya Shri Kailassagarsuri Gyanmandir બસ આ પ્રત્યુત્તર સાંભળી ગુણ શેાધવા નીકળેલ મલ્લિકરાજે પેાતાના રથના ઘેાડા છેડાવી પાછા વાળ્યા અને કાશીનાથને માર્ગ કરી આપ્યું ને કહ્યું ખરા મોટા તમે જ છે।.૧ ભાવા—અમારા રાજા કીધી આદ-ચારી, મીને અક્રોષ-ક્ષમાથી જીતે છે. અસાધુ સ્વભાવના—દુર્જન આદમીને સાધુ સ્વભાવથી સજ્જનતાથી જીતે છે. કન્નૂસને દાનથી જીતે છે, અસત્યવાદીને સત્યથી જીતે છે અર્થાત્š For Private And Personal Use Only
SR No.531451
Book TitleAtmanand Prakash Pustak 038 Ank 10
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1940
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy