________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્તમાન સમાચાર.
અપાયેલ આઇસ્ક્રીમ પાટી ને માન આપી પ્રમુખશ્રી, અધિકારીઓ વગેરેને હારતોરા અણુ કરી મેળાવડો વિસર્જન કરવામાં આવ્યા હતા.
સ્યા કાટ એટલે પંજાબમાં સ્થાનકવાસીઓનુ ૩૦૦ ઘરની આબાદીવાળુ જબરદસ્ત ક્ષેત્ર, પૂજ પાણ્ ગણિવર્ય શ્રી મૂળચંદજી મહારાજની જન્મભૂમિ, અહીં આપણા સાધુએનું કવચત જ અને છે. કેમ કે અહીં આપણા જૂજ ઘર છે.
આવાગમન
પંજાબ સમાચાર
સ્કાલકા(પજામ માં આચાર્ય શ્રીજનુ અપૂર્વ સ્વાગત.
આચાર્ય મહારાજ શ્રીમદ્વિજયવલ્લભસૂરીશ્વરજી પોતાના પંન્યાસ શ્રી સમુદ્રવિજયજી આદિ મુનિમ`ડળ સહિત રામનગરથી વિહાર કરી સલ્લાકી, ખાનકીહેડ, ભેરાકીચીના, વજીરાબાદ, ક‘ગણુસ્યાહાડકા, ભુપાલવાલા, સમરીયાલ, ઉગેાકી, ૫૭/ગડા વિગેરે ગ્રામેામાં ધૌપદેશામૃતને પ્રવાહ વહેવડાતા ફા. વ. અમાવાસ્યાની સાંજરે સાલકાટ શહેરની નજીકમાં લાલા ગેપાલશાહ જૈનના અગàપમાં પધાર્યાં. ઉક્ત લાલાએ આચાર્યશ્રીજીનુ અને બહારથી પધારેલા મહેમાનાનુ` સુંદર સ્વાગત કર્યું" હતું..
ચાલકાટ સ્થાનકવાસીએનું માટુ ક્ષેત્ર હાવાથી અને આચાર્ય શ્રીજી અહીં પ્રથમ જ પધારતા હોવાથી બન્ને સભાન્ને તરફથી આચાર્યશ્રીજીના સારા સત્કાર કરવામાં આવ્યેા હતા અને ખીજા શહેરમાંથી અનેક મનુષ્યે। લાભ લેવા આવ્યા હતા.
તા. ૨૮-૬-૪૧ ચૈત્ર શુદિ ૧ ના સવારના આઠ વાગે લાલા ગોપાલશાહ જૈનના બ'ગલેથી વાજતે ગાજતે આચાર્ય શ્રીજી સિંહસભા પાસે પધાર્યાં
સવારના આઠ વાગે ગુજરાંવાલા શ્રો સંધની સ્પેશીયલ ટ્રેન સ્ટેશન પર આવી પાંચતા સુદર સ્વાગત કરવામાં આવ્યું. રાયસાહેબ શ્રીમાન્ કર્મીચંદજી અગ્રવાલ એનરરી મેજીસ્ટ્રેટ દૂધ, ચા, મીયા,
[ ૨૮૯ ]
ફળ વગેરે અલ્પાહાર આપી સેવાને લાભ લીધે હતા. આજે આખા શહેરમાં આનંદની છેાળા ઉછળી
રહી હતી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વરઘેાડામાં ડંકાનિશાન, ચાંદીના હાથી પર શ્રી કલ્પસૂત્ર, મેરામાં ન્યાયામ્ભાનિધિ જૈનાચાર્યું શ્રીમદ્વિજયાન દસૂરીશ્વરજી આદિની તસ્વીર। અને ચાંદીના રથમાં પ્રભુ બિરાજમાન કરવામાં આવ્યા હતા. સ્પાલકાટનુ એન્ડ, શ્રી આત્માન ́દ જૈન સ્કુલ સુધીઆના બેન્ડ, શ્રી આત્માનં’૬ જૈન ગુરુકુળ મેન્ડ, નારાવાલથી લાવેલ શ્રી સંઘનું બેન્ડ અને લાલા સરદારીલાલ જૈન લેાહારીએ લાહારથી ભગાવેલ સુપ્રસિદ્ધ એન્ડ સામૈયામાં હતા. વરધાડા મુખ્ય મુખ્ય બજારામાં કરી કહ્યુકભ’ડીસરાય નવા ઉપાશ્રયમાં આવી ઉતર્યાં. અહીં તૈયાર કરવામાં આવેલ બડ
રાયસાહેબ શ્રીમાન લાલા કર્માંચ છ અગ્રવાલ એની ભાજસ્ટ્રેટ વિ.ની હાજરીમાં શ્રી આત્માનંદ જૈન સભા–રયાલકોટના તરફથી અભિનંદન પત્ર લાલાભાળાનાથજીએ વાંચી આચાર્યશ્રીજીના કરકમળામાં અર્પણ કર્યુ. આચાર્ય શ્રીજીએ કાર વિષય પર દિવ્યદેશના આપ્યા બાદ સભા વિસર્જન થઇ. ત્રણ વાગ્યે ક્રી ખીજી વાર સભા આણુ અનેતરામજી જૈન વકીલ બી. એ. એલએલ. ખી. તી અધ્યક્ષતામાં થઇ. અને સ્વ. ગુરૂદેવ ો બૂટ્ટેરાયજી મહારાજની સ્વર્ગીવાસ તિથિ અને શ્રીમદ્વિજયાદસૂરીશ્વરજી જન્મદિવસ ઉજવવામાં આવ્યેા. પંડિત પુરુષાત્તમચંદ્ર જૈનશાસ્ત્ર, એમ. એ. એમ. એ. એલ. વિગેરેના સુંદર ભાષા થયા. આચાર્યજીએ બન્ને મહાપુરુષાના જીવન પર સુ'દર પ્રકાશ પાડ્યો. આદ છ વગ્યે સભા વિસર્જન થઇ અને ક્રી ત્રીજી વાર રાતના આઠ વાગે સભા ભરાઇ, અધ્યક્ષસ્થાને રાયસાહેબ શ્રીમાન ક``દજી બિરાજ્યા હતા. પંડિત હંસરાજજી શાસ્ત્રી, સૂરી મહમદદિન વિગેરેના જૈન ધ` પર એજસ્વી ભાષામાં ભાષણા થયાં હતાં.
આજના પ્રવેશ મહે।ત્સવમાં જૈનેતા, રાયસાહેબ શ્રીમાન કર્મીચંદજી એનરરી માજીસ્ટ્રેટ ઇત્યાદિ
For Private And Personal Use Only