________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-----
--
---
--
--
[ ૭૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ. આ સંસારમાં જ્ઞાન જેવું બીજું કંઈ શુદ્ધિ- પિતાની શક્તિ ઉપર જ નિર્ભર રહીને તેઓને દાયી નથી એ સત્ય જ છે. જવલંત અગ્નિ જેમ બીજાઓની સહાય લેવા માટે લેશ પણ ઈચ્છા ઇન્જનને ભસ્મીભૂત કરે છે તેમ જ્ઞાનરૂપ અગ્નિ નથી થતી.
પ્રભુની પ્રશંસા કે પ્રાર્થનાથી પરમાત્માનું પાપને બાળીને ભસ્મસાત કરે છે.”
અધિરાજ્ય કે મુક્તિ મળી શકે એવી માન્યતા સાવ અજ્ઞાનરૂપી વિનાશક બીજ જ્ઞાનરૂપી અગ્નિથી અથરહિત છે. પરમાત્માનું અધિરાજ્ય કે મુક્તિ ભસ્મીભૂત થાય છે ત્યારે જ શ્રદ્ધાની પરિણતિ થાય કોઈ કહેવાતા પ્રભુની કૃપાથી પણ પ્રાપ્ય નથી. છે. અજ્ઞાનને ઉચ્છેદ થતાં “મૃતદશા બંધ પડે છે. પરમાત્માનું અધિરાજ્ય અને મુક્તિ સતત આધ્યાખરૂં જીવન પ્રાપ્ત થઈ આધ્યાત્મિક્તાના માર્ગનું ત્મિક કાર્ય અને વિકાસથી પાપને ક્ષય થતાં જ અનાવરણ થાય છે. આ પ્રમાણે જીવનમાં પ્રવેશ પ્રાપ્ત થાય છે. ' અર્થાત આત્મા અને સુશ્રદ્ધાની સલતા એ પુન- મનુષ્ય જ્યારે છેક અનાથ દશામાં આવી જાય છે ર્જન્મના સિદ્ધાન્તના એક પ્રકારના પ્રત્યય રૂ૫ છે ત્યારે પ્રાર્થના, દુઃખ--રદન આદિ કરવા મંડી જાય પણું પુનર્જન્મના સિદ્ધાન્ત ઉપરથી ઈશ્વર જગતના છે એમ ઘણા મનુષ્યો માને છે. જડવાદીઓનું આ કર્તા છે એમ કંઈ નિષ્પન્ન નથી થતું.
ખાસ મંતવ્ય છે. પ્રાર્થને આદિથી ચિત્તને કેટલીક સદ્દગુરુઓ પ્રાચીન કાળથી પિતારૂપ મનાતા આવ્યા રીતે આશ્વાસન મળે છે. આમ છતાં પ્રાર્થના એ છે. આત્માને ધર્મની દીક્ષા આપી તેઓ ખરા એક પ્રકારને સમયને દુરૂપયોગ છે એમ પ્રાર્થનાને જન્મનાં કારણરૂપ બને છે અને એ રીતે તેઓ પિતા વિરોધીઓ ઘણીવાર કહે છે. લાખો મનુષ્યો પ્રતિ સભા છે એ આ માન્યતાનું રહસ્ય છે. સંસારી પિતા દિન અનેક પ્રકારની વિવેકશન્ય, અસંગત અને શ્રદ્ધા કરતાં ધર્મ-દીક્ષાથી પુનર્જન્મ આપનાર ગુરુ વિશેષ કે ભક્તિરહિત પ્રાર્થના કરે તેને કુદરતથી સ્વીકાર પૂજ્ય છે એ સર્વથા નિઃશંક છે. તીર્થંકર આત્માનો થાય અને એ પ્રાર્થનાનું કોઈ પણ પ્રકારનું ફળ મળે દિવ્ય પદના મહાનમાં મહાન આવિષ્કારકે છે. તેમની એમ માની શકતું નથી. કરોડો માણસે નિશદિન ધર્મ-દીક્ષા અપ્રતીમ છે. આથી તેઓ જગતના પ્રાર્થના કરે અને એ પ્રાર્થનાઓ કેઈઈશ્વર પ્રાર્થમહાનમાં મહાન ગુ રૂ૫ છે.
નાખાતાંના નિયામક તરીકે સાંભળે એવું કોઈ કાળે તીર્થકરોએ આત્માનું જે દિવ્ય સ્વરૂપ સમ- સંભાવ્ય નથી. આત્માના ખરા આનંદને પ્રાર્થના જાવ્યું છે તે અનેક કારણે કાળે કરીને ભુંસાઈ ગયાથી, આદિ કત્રિમ સાધનો સાથે કશી લેવાદેવા ન હેઈ જનતાને આત્માનું આધ્યાત્મિક રવરૂપ વિસારે પડયું શકે. વિશ્વને કેઈ નિયંતા સત્યતઃ હોય છે અને તે છે. આત્મા જ પરમાત્મા છે એ ભાવનું વિસ્મરણ સર્વજ્ઞ અને અત્યંત બુદ્ધિશાળી હોય તે એના ઉપર થયું છે. જગકર્તુત્વના અસત્ય મંતવ્યથી હજારો પ્રાર્થનાથી શે પ્રભાવ પડી શકે એ સમજવું મુશ્કેલ આત્માઓ વિભાગગામી બન્યા છે. કોઈ ઈશ્વરને થઈ પડે છે. વિશ્વને કહેવાત નિયંતા સર્વજ્ઞ જ જગર્તા તરીકે માનવાની ભ્રમણામાં અનેક મનુષ્યી હોય છે. તેને દરેક જીવનાં દુ:ખની ખબર જ હોય. આત્માનાં સર્વોચ્ચ શ્રેયથી પરાડમુખ થયા છે.
તેને પોતાનાં દુ:ખ આદિ વારંવાર જણાવવાની સત્ય જ્ઞાન અભ્યાસ અને ધ્યાનથી પ્રાપ્ત થાય
કે મનુષ્યને જરૂર જ ન હોય. વારંવાર પ્રાર્થના છે. જ્ઞાનની ઇચ્છાવાળા મનુષ્ય ધ્યાન અને અભ્યાસમાં
કર્યા છતાં મનુષ્યનાં દુઃખ આદિ કશું નિવારણ જ મગ્ન રહે છે. તેમને જ્ઞાન સિવાય બીજા કશાની નથી થતું એ ઉપરથી પ્રાર્થના સાંભળનાર અને અપેક્ષા નથી રહેતી. આત્માના યથાયોગ્ય પરિપૂર્ણ પ્રાર્થના ઉપરથી કંઈ ઈચ્છિત ફળ દેનારો કઈ પ્રભુ વિકાસ માટે તેઓ સર્વથા સ્વાશ્રયી બને છે. કયાંય બેડો નથી એમ નિષ્પન્ન થાય છે.
For Private And Personal Use Only