Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 34
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Dઝાર અને સ્ફMIલો ને છે ૧. પાપ, પુણ્ય અને સંયમ (વિપાક, અંતકૃત- ગ્રંથરત્ન કાર્યાલય–અમદાવાદ. કિંમત સાત આના. દશાંગ તથા અનુત્તરપપાતિકદશા અંગ ગ્રંથોને લડાઈમાં વપરાતા વિમાને શું છે? તે સમજી શકે છાયાનુવાદ) સંપાદક, ગોપાળદાસ જીવાભાઈ. પ્રકાશક, શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ Clo તેવી સાદી શેલીમાં ચિત્રો સાથે આ લધ ગ્રંથની ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ. શ્રી પુંજાભાઈ જેન રચના કરવામાં આવી છે. બાળસાહિત્યના આવા 0 ગ્રંથો પ્રકટ કરવાનો તેમનો આ પ્રયત્ન આવશ્યક ગ્રંથમાળા પુસ્તક ૨૦ મું. આ ગ્રંથમાળા તરફથી કેટલાક નાગમના છાયાનુવાદ સંપાદક મહાશય છે. પ્રકાશકને ત્યાંથી મળી શકશે. તરફથી તૈયાર થયેલ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. ૫. શયતાન-તરણ ગ્રંથમાળીનું આ પંદરમું આવા અનુવાદ અમારા ધારવા પ્રમાણે તૈયાર પુસ્તક છે. મહાત્મા ઢોસ્ટોયની મૂળ કૃતિનો અનુકરી આગમનું જ્ઞાન ધરાવનાર મુનિમહારાજને વાદ છે જાતિય વાસનાના ભોગ બનેલ મૂળ લેખકને દષ્ટિગોચર થાય તે ઇરછવા યોગ્ય છે. આ ગ્રંથ જે અનુભવ થયેલ અને તે વખતે શા શા પરિણામો માળાનો ઉદ્દેશ સાચવી સાહિત્ય પ્રકાશન સમિતિ ભોગવવા પડે છે તે બહુ જ ઝીણવટથી આ ગ્રંથમાં ધર્મગ્ર વગેરે પ્રકટ કરે છે. કિંમત બાર આના, આપવામાં આવેલ છે. જનસમાજમાં આ ગ્રંથ પ્રકાશકને ત્યાંથી મળશે. વાંચવાથી કેટલીક વખત તેવા ભોગ બનેલાનું ૨. શત્રુંજય ઉદ્ધાર-પ્રકાશક, શાહસિનદાસ વર્તન પણ સુધરી જાય છે. કિમત એક રૂપીયો. પ્રકાશક ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય–ગાંધીરોડ ભૂખણુદાસ-માલેગામ (દક્ષિણ). આ ગ્રંથની રચના કાવ્ય પ્રકાશકે પ્રગટ કરી છે. સામાન્ય રીતે અમદાવાદ ત્યાંથી મળી શકશે. સંક્ષિપ્તમાં થોડી એતિહાસિક બાબતો પણ આપેલી ૬. પ્રતાપી જૈનાચાર્ય શ્રીમદ્વિજય છે. પ્રકાશકને ત્યાંથી મળી શકશે. વલ્લભસૂરીશ્વરજી મહારાજનું સંક્ષિપ્ત જીવન ૩. શ્રી વિજયહર્ષસૂરિ પ્રબંધ-પ્રકાશક, શ્રી વૃત્તાંત. હિંદી ભાષામાં પંન્યાસજી મહારાજ શ્રી સમુદ્રવિજયજી ગણિએ મુદ્દાસર અને તમામ વર્ધમાન-સત્ય-નીતિ-હર્ષ સુરિ જૈન ગ્રંથમાળા. ઉપકારક કાર્યો સહિતની હકીકતો સાથે સુંદર આ ગ્રંથમાં પદ્યમાં શ્રી વિજયસૂરિ મહારાજનું અને સરળ લખેલ છે. સાથે છબી આપી છે. જીવનવૃત્તાંત આપી ગુરુભક્તિ કરવામાં આવી છે. પ્રકાશક, આદર્શ ગ્રંથમાળાએ-મુલતાન (પંજાબ) વ્યવસ્થાપક શ્રેષો ભોગીલાલ સાંકળચ દ અમદાવાદને ગુરભક્તિ દર્શાવી પ્રકટ કર્યું છે. ખાસ વાંચવા ત્યાંથી મળી શકશે. જેવું છે. આ લઘુ ગ્રંથ સહાયક તરફથી એક આનાની ૪. વિમાનની વાતો-ગુર્જર બાળ ગ્રંથાવલીની પિસ્ટની ટિકિટ મોકલનારને બેટ શ્રી આત્માનંદ શ્રેણી ૩ જી. પુ. ૧૧-૧૨. લેખક નવલકાનત નેમ- જૈન ગુરુકુળ ગુજરાંવાલા (પંજાબ) લખવાથી ચંદ ભાવસાર બી. એસ.સી. પ્રકાશક, ગુર્જર મળી શકશે. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36