________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. B. 481. સ્ત્રી ઉપયોગી સુંદર ચરિત્રસતી સુરસુંદરી ચરિત્ર. | (લેખક : રા. સુશીલ ) | ( રાગરૂપી આગ અને દ્વેષરૂપી કાળાનાગને શાંત કરવામાં જળ અને મંત્રની ઉપમાને યોગ્ય અદ્દભુત સિક કથામ’થ, ) માં સ્ત્રી ઉપયોગી કથાની રચના જૈન કથાસાહિત્યમાં બહુ જ આદરને પોત્ર મનાય છે. વૈરથી ધગધગતા અને રાગ-માથી મૂ ઝાતા હૈયાને શાંત બનાવવાની કલાકુશળતા અને તાર્કિકતા કેર્તા વિદ્વાન મહારાજે આ ગ્રંથમાં અભુત રીતે બતાવી છે, કથારસિક વાચકવર્ગ કંટાળી ન જાય તે માટે પ્રથમ કથા-ચરિત્ર પછી કેવળી ભગવાનની ઉપદેશધારા અને તે પછી પ્રાસંગિક નૈતિક ઉપદેશો ( મૂળ સાથે ભાષાંતર ) સુધાબિંદુ એ પ્રમાણે ગોઠવીને ગ્રંથ આધુનિક પદ્ધતિએ મૂળ આશય સાચવી તૈયાર કરેલ છે. રસદષ્ટિ, ઉપદેશ, ચરિત્ર કથા અને પ્રાચીન સાહિત્યની દૃષ્ટિએ આ ગ્રંથ એક કિંમતી અણુમેલા અને અનુપમ પ્ર થ છે. એન્ટીક પેપર ઉપર સુંદર અક્ષરો અને રેશમી કપડાના સુશોભિત બાદડી'ગથી અલંકૃત કરવામાં આવેલ છે. કિંમત રૂા. 1-8-0 પોરટેજ અલગ. * નવસ્મરણાદિ સ્તોત્ર સન્ડ્રોહ: નિરંતર પ્રાતઃકાળમાં સ્મરણીય, નિત્ય પાઠ કરવા લાયક નવરમરો સાથે બીજા પ્રાચીન ચમત્કારિક પૂર્વાચાર્ય કૃત દશ સ્તોત્ર તથા રત્નાકર પચીશી અને બે યંત્રો વિગેરેના સંગ્રહ મા શ્ર’થમાં આપેલ છે. ઊચા કાગળા, ઉપર જની સૂર અક્ષરોથી છપાયેલ છે. શ્રી મહાવીરસ્વામી તથા ગૌતમસ્વામી અને બે પુજ્યપાદ્ ગુરુમહારાજાઓની સુંદર રંગીન છબીઓ પણ ભક્તિ નિમિત્તે સાથે આપવામાં આવેલ છે. કિંમત માત્ર રૂા. 1-4-0 ચાર આના તથા પેરટેજ રૂ. -1-7 મળી મંગાવનારે રૂા. 1-5-8 ની ટિકિટ એક બુક માટે મોકલવી. ગુજરાતી ગ્રથા, નીચેના ગુજરાતી ભાષાના કથાના સુંદર પુસ્તક પણ સિલિકે ઓછા છે. વાંચવાથી આહ્લાદ ઉત્પન્ન કરે તેવા છે. મનુષ્ય સરકારી, ચારિત્રવાન બનતાં આત્મક૯યાણ સાધી શકે છે, મંગાવી ખાત્રી કરે. બધા પુસ્તકે સુંદર અક્ષામાં સુશાલિત કપડાંના પાકા માઇન્ડીગથી અલંકૃત અને કેટલાક તો સુંદર ચિત્રા સહિત છે. (1) શ્રી ચંપકમાળા ચરિત્ર રૂા. 08-0 (12) શ્રી વિમલનાથ ચરિત્ર ! 1-12- 2 (2) શ્રી સમ્યક્ત્વ કૌમુદી રૂા. 1-0-0 (13) શ્રી ચંદ્રપ્રભુ ચરિત્ર . 1-1290 (8) શ્રી ઉપદેશ સપ્તતિકા રૂા. 1-0-0 (14) સુકૃતસાગર (પૃથ્વી કુમાર ચરિત્ર) { 1-0- (4) સુમુખનુપાદિ ધર્મ પ્રભાવકની (15) શ્રી પ્રભાવક ચરિત્ર 2 2-8-e કથા . 1-0-0 (16) શ્રીપાળરાજાના રાસ સચિત્ર અર્થે (5) શ્રી નેમનાથ પ્રભુનું ચરિત્ર રૂ. 2-0=0 | સહિત સાદુ' પૂઠું' રૂા 1-4-0 (6) શ્રી સુપાર્શ્વનાથ ચરિત્ર ભા. 1 લો ફા. 2-0-0 ) | રેશમી પૂ* રૂ૨-૦-૦ (7) , ભા. 2 જે રૂ 2-8-0 (17 સતી સુરસુંદરી ચરિત્ર રૂ 1-8-0 (8) આદર્શ જૈન શ્રીરને શ. 2-0-0 (18) શત્રુંજયના પંદરમે ઉદ્દાર 0 2-0 (9) શ્રી દાનપ્રદીપ રૂ. 3-0-0 (19) , સાળમે ઉહાર 2 3-4- (10) કુમારપાળ પ્રતિમા ( રૂ. 3-12-9 (20) શ્રી તીર્થંકર ચરિત્ર | - 10* હ (11) જૈન નરરત્ન ભામાશાહ શ 2-0-0 (21) શ્રી મહાવીર ચરિત્ર 3ii 3- 7 - 0 (22) શ્રી વાસૂપૂજન્ય ચરિત્ર રા. 2-8-0 For Private And Personal Use Only