Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે. hHOURSANTES - it પુસ્તકઃ ૩૮ મું: અંક : ૧૦ મો : આત્મ સં. ૪૫ઃ વીર સં. ૨૪૬૭ વૈશાક : વિક્રમ સં. ૧૯૭ : મે ? Dરકિરીટકીકરમઠરાખ્યોતિરાધિ લી izosieressiesiesiesi ( મહાસક્ત-મોહબ્ધ જીવને કાળ ચેતવણું.) વસંત વૃત્ત. रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्त्रानुदेष्यति हसिष्यति पंकजश्री।। રૂાથે વિવિજ્ઞાતિ જોશmતે , હા! શ્રઢતા કમરિની ગઝ કગાર III કઈ મધુકર (ભ્રમર) પરિમલ અને મકરંદરસમાં લાલુપ્ત થઈ કમળકેશમાં ભરાઈ બેઠે છે, સૂર્યાસ્તને સમય થઈ ગયે (સૂર્યાસ્ત સમયે કમળપાંખડીઓ બીડાઈ જાય છે, એ અનુભવસિદ્ધ છતાં) તે મેહગ્રસ્ત ભ્રમર કમળગર્ભ. સ્થાનથી મુક્ત થઈ શકતો નથી-મેહપાશમાં બંધાયો છે. તે ત્યાં રહી વિચાર કરી રહ્યો છે કે –“આ રાત્રિ હમણાં વહી જશે અને પ્રાતઃસૂર્ય પ્રગટતાં જ આ પદ્મપાંખડીઓ વિકસિત થશે, એટલે પ્રભાત થતાં જ હું આ કમળબંધન થી મુક્ત થઈ ચાલ્યા જઈશ.આ પ્રમાણે વિચારશ્રેણી ગોઠવી રહ્યો છે ત્યાં તે અચાનક કેઈ હસ્તિ જળવિહાર કરવા પ્રવેશ કરે છે, તે સહજ રમતમાં એ કમળના છોડને ઠેઠ મૂળમાંથી જ ખેંચી કાઢે છે, અને આ રસભેગી ભ્રમર, એ કમળમાં જ ગુંગળાઈ મરણને શરણ થઈ જાય છે! બહું મન મોહમહિમા વાચક બંધુઓ ! આપણામાંથી ઘણાએ આ રસેન્દ્રિય લેભી ભમરા ભાઈની સ્થિતિ જોગવતા નજરોનજર જોઈએ છીએ, છતાં મહમુક્ત થઈ શકતા નથી. સંસારની વિવિધ સંપત્તિઓ એકત્ર કરવા, અને લલિત લીજજતે માણવા અનેક તર્ક-વિતર્કો કરી અનેક હવાઈ કિલ્લાઓ નજર સામે ખડા [. જ છે e nie છે જે For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 36