Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 14
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સેમ્યજ્ઞાનની કુંચી– પરમાત્માનું અધિરાજ્ય, હoonoooooootepwesoposes supeecesson હક હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦ eeeee eeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeeee [ ગતાંક પૃષ્ઠ ૨૫૬ થી શરૂ. ] આ ક્ષણભંગુર સંસારમાં આકર્ષક જણાતી છે. ભૌતિક લાલસાઓના વ્યામોહમાં, અસત્યનું જ વસ્તુઓને વ્યાપેહથી જ મનુષ્યને દુઃખ રહે છે. સેવન થાય છે. આથી અસત્ય અને ક્ષણભંગુર એ વસ્તુઓથી પર થતાં, મનુષ્યને પિતાના વરતું- ભૌતિક વસ્તુઓના મોહને તિલાંજલી આપી, સત્યસ્વરૂપનું ભાન થાય છે. પિતાનું ગૌરવ અને મહત્તા રૂપ આત્માનું જ જ્ઞાન પ્રાપ્ત કરવું અને આત્માને જ યથાર્થ રીતે સમજી શકાય છે. સમસ્ત વિશ્વ પિતાનાં સાક્ષાત્કાર કરે એ દરેક મનુષ્યનું પરમ કર્તવ્ય જ્ઞાનની તિરૂપ જણાય છે.* આત્માને મહિમા છે. અસત્ય માર્ગને આશ્રય અને અસત્યનું સેવન એટલો મટે છે કે એ મહિમાનું મૂલ્ય કઈ રીતે એ અક્ષમ્ય પાપે છે. અસત્યના આશ્રય અને એાછું ન જ અંકાય. અસત્ય અને ક્ષણભંગુર વસ્તુઓના મોહને વશ થવામાં આત્માનો વિનિપાત સેવનથી થયેલાં પાપનાં દુષ્પરિણામે મનુષ્યને અસહ્ય * સિદ્ધ આત્માનાં કેવળજ્ઞાન(સર્વજ્ઞતા)માં સર્વ વસ્તુ થઈ પડે છે. અસત્યના આશ્રય અને અસત્યનાં એનું પરાવર્તન થાય છે. વિશ્વ એ વિશુદ્ધ આત્માનાં આ સ હ ય વા આના સેવનમાં. આત્માનાં જ સત્યનો અસ્વીકાર થાય છે. જ્ઞાનની તિરૂપ છે એમ આથી ફલિત થાય છે. આથી અસત્ય-સેવનનું મહા પાપ અક્ષમ્ય થઈ પડે છે. (૪૩) જે તમારો હઠાગ્રહ પકડી રાખશે એક જાતની હિંસા છે, માટે તમારા બંધુઓની તે તમે હસીને પાત્ર થશે; નહિતર પાછ- તથા મૂંગા પ્રાણી વિગેરે કેઈની લાગણી ળથી તમારી પ્રશંસા થશે. દુખાય તેમ કરશે નહિ. (૪૪) તમે ભેળા હૃદયના થજે, પણું (૪૮) જ્ઞાનરૂપી શક્તિનો સદુપયોગ કરવાને તમારી ભેળાઈને લેકે ખોટો લાભ ન લઈ પ્રયત્ન કરો. તમારી બુદ્ધિ તમારા બંધુઓને લે તેને માટે સાવચેત રહેજો. છેતરવામાં ને તેમને દુઃખ દેવામાં વાપરશે નહિ. (૪૫) દરેક તરફ નમ્ર થજે પણ સ્વમાન (૪૯) સ્વદારાસતેષી થાઓ, પરસ્ત્રી ગુમાવવાને પ્રસંગ આવે નહિ તે માટે સાથે હાંસી મશ્કરી કરશો નહિ તથા તેમના સાવચેત રહેજે. અવયવો તાકી તાકીને જોશો નહિ. લગ્ન (૪૬) દરેક તરફ સભ્ય થાઓ. ગમે તેવું ફક્ત વિષયસુખને માટે નથી પણ તેના કામ હોય તે કંટાળીને તોછડાઈથી બોલતા નહિ. " ઘણું આશ છે. દિવ્ય પ્રેમ એ બધાનું મૂળ છે. (૪૭) “અહિંસા પરમો ધર્મ એ (૫૦) તમારી વાસનાઓ-ઈચ્છાઓના સૂત્રને અર્થ બરાબર સમજજો ને કોઈ જીવને તમે ગુલામ થશે નહિ, પણ તેમને તમારા મારી નાંખવો તે ફક્ત હિંસા છે એટલું જ ગુલામ બનાવો તમારા હુકમમાં રાખજે. નહિ પણ કેઈની લાગણી દુખાવવી તે પણ [અપૂર્ણ) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36