Book Title: Atmanand Prakash Pustak 038 Ank 10
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 27
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ડો. જસવંતરાયને માનપત્ર આપવાનો મેળાવડો. આ સભાના આજીવન સભ્ય છે. જસવંતરાય માંડીને માગધી, ગુજરાતી વગેરે ભાષામાં આ મૂળચંદ શાહ એમ. બી. બી. એસ.ની છેલ્લી ડો- સંસ્થાએ બસેથી વધારે અમૂલ્ય ગ્રંથ પ્રગટ કટરી પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. તેના માનમાં સભા કર્યા છે અને જેની કદર પાધિમાત્ય વિદ્વાનો તેમજ તરફથી તેઓને માનપત્ર આપવાને એક મેળાવડે હિન્દના સાહિત્યપ્રેમી જનેતર વિદ્વાનોએ સારા ગત વિશાક શુ. ૮ તા. ૪-પ-૪૧ રવિવારના રોજ પ્રમાણમાં કરી છે. આજે પણ ૭૫ હજાર બ્લોકનું ભાવનગર સ્ટેટના નાયબ દીવાન સાહેબ શ્રીયુત નટ- માગધી કામ મુદ્રિત થઈ રહ્યું છે. આવા અપૂર્વ વરલાલ માણેકલાલ સુરતીના પ્રમુખપણું નીચે અને ઉચ્ચ આદર પામતા સાહિત્ય પ્રકાશનને યશ સવારના નવ વાગે સભાના વિશાળ હોલમાં મેળ- પૂજ્યપાદ્ પ્રર્વતકશ્રી કાન્તિવિજયજી મહારાજ અને વવામાં આવતા રાજ્યના અમલદારે તેમજ આગે- તેઓશ્રીના વિદ્વાન શિષ્ય સ્વ. શ્રી ચતુરવિજયજી વાન ગૃહએ સારી સંખ્યામાં હાજરી આપી હતી. મહારાજ તથા મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજને કાર્યના આરંભમાં શ્રીયુત નટવરલાલ માણેક ફાળે જાય છે. લાલ સુરતી સાહેબે પોતાને આપેલ પ્રમુખસ્થાન આ સંસ્થા દશ હજાર પુસ્તકનું એક પુસ્તમાટે આભાર માની કાર્ય શરૂ કરવા ફરમાવેલ, કાલય તથા દોઢ હજાર હસ્તલિખિત પ્રતને સંગ્રહ ત્યારબાદ સભાના માનનીય મંત્રી શ્રીયુત હરજીવન- ધરાવે છે. દાસ દીપચંદ શાહે નિમંત્રણ પત્રિકા વાંચી સંભ ત્યારબાદ વેડફાઈ જતા પ્રાચીન જૈન સાહિત્ય ળાવ્યા બાદ સભાના માનનીય મંત્રી શ્રીયુત્ વલભ- અને પાટણના ગ્રંથભંડારને અંગે કેટલુંક વિવેચન દાસ ત્રિભુવનદાસ ગાંધીએ સભાનો પરિચય આપતાં કરી છે. જસવંતરાયને અંગે જણાવ્યું કે તેઓ જણાવ્યું કે ન્યાયાભાનિધિ શ્રીમદ વિજયાનંદસરી ગ્રેજ્યુએટ થયા હોવાથી તેઓને સભાના નિયમ શ્વરછ ( આત્મારામજી) મહારાજના સ્મરણાર્થે શરૂ પ્રમાણે માનપત્ર આપવાને આ મેળાવડો જવામાં કરવામાં આવેલ આ સંસ્થા સાહિત્યના જુદા જુદા આવેલ છે. તેઓ આ ધંધામાં સેવાભાવે કાર્ય કરી ક્ષેત્રમાં કાર્ય કરી રહેલ છે. રહ્યા છે અને ગરીબ દરદીઓની એક પાઈ પણ વસુદેવ હિંડિ જેવા પ્રાચીન અને કઠણ ગ્રંથેથી લીધા સિવાય દવા કરી તેઓને આશીર્વાદ મેળવે ભવિષ્યનું જીવન તેના જ હાથમાં છે અને તે ધારે છે. આ સેવાભાવ તેઓમાં વિકાસ પામતો આવે તે પોતે પિતાનું ભાગ્ય બનાવી કે બગાડી શકે છે અને તેઓ પોતાના ધંધામાં સફળતા મેળવે તેટલું ધન્ય છે એ પ્રણાલીને કે જેમાં આ સાચો ન્યાય આ તકે આપણે ઈચ્છીએ. છે અને ધન્ય છે એવા સજનોને કે જેઓ તેને ત્યારબાદ કવિ શ્રી રેવાશંકરભાઈ વાલજી સારી રીતે વિચાર કરીને સમજપૂર્વક તેનું આચરણ બધેકાએ સમયને અનુસરતું વિવેચન કર્યું હતું. કરે છે અને તેનાથી લાભ ઉઠાવે છે. દક્તિ રાષ્ટ્ર ત્યારબાદ આ પ્રસંગે હાજર નહિ રહેવા માટે For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36