________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મ થી દુઃખ
जं जारिसं पुबमकासि कम्म
तमेव आगच्छति संपराए । एगंतदुक्खं भवमजणित्ता
वेदंति दुक्खी तमणंतदुक्खं ।। સૂત્રતા . ૧, ૩. ૨, T', ૨૩
પર્વમાં જેવા પ્રકારનું કામ કર્યું હોય તેવા પ્રકારે જીવ આ સંસારમાં આવે છે. જ્યાં એકાન્ત દુઃખ રહેલું છે, એવા ભવને (નરક ભવને) ઉપાજંન કરીને જીવ ત્યાં જઈ અનન્ત દુઃખથી દુઃખી થાય છે. UF :: ૫૩ :: _BE
For Private And Personal Use Only