________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
તે શ્રમણાદિ ન કહેવાય ?
नवि मुंडिएण समणो न ओंकारेण बंभणो । न मुणी रण्णवासेणं कुसचीरेण न तावसो ।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તરાધ્યયન બ્ર. ૨, તા. ३०
મુંડન—લુંચન કરવા માત્રથી કઇ
શ્રમણ નથી, આંકારના જાપ કરવા માત્રથી બ્રાહ્મણ નથી, અરણ્યવાસ કરવા માત્રથી ક'ઈ મુનિ નથી, તેમ દલનાં વસ્ત્ર પહેરવા માત્રથી કંઇ તાપસ નથી.
R
E
:: છઠ્ઠું :
For Private And Personal Use Only