________________
Shri Mahavir Jain Aradhana Kendra
કર્મનું ફળ.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कामेहि ण संथवेहि गिद्वा, कम्मसहा कालेण जंतवो । ताले जह बंधणच्चुए एवं आउक्खयम्मि तुट्टति ||
સૂત્રમાં શ્ર ૨, ૩. ૧૧,૩
વિષયાનીઈચ્છાથી અને માતા
પિતાદિ સંબધીઓથી લુબ્ધ થનાર જીવને, કાળ પરિપકવ થતાં તે કમના લેાને સહન કરવાં પડે છે. જેમ તાલવૃક્ષથી ફળ છૂટું થાય છે તેમ આયુષ્ય પૂરૂ થતાં જીવ પણ છ્તા પડે છે. LE
: :પર ::
For Private And Personal Use Only