Book Title: Aptavani 05 06
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 165
________________ આપ્તવાણી-૬ ૧૨૭ ૧૨૮ આપ્તવાણી-૬ તો કર્મ તો થયા જ કરવાનાં ! ખાવું પડે, સંડાસ જવું પડે, બધું ના કરવું પડે ? પ્રશ્નકર્તા : હા, પણ જે કર્મ બાંધ્યાં હોય, એનાં ફળ પાછાં ભોગવવાં દાદાશ્રી : હા, ‘વ્યવસ્થિત’ને આધીન છે. આત્માને આધીન નથી, એવું આપણે કહેવા માગીએ છીએ. ‘પરી’ એટલે તારું નથી અને ‘પરાધીન’ એટલે તારા હાથમાં ખેલ નથી. તારું ધારેલું આમાં નહીં થાય. કોઈએ ગાળ દીધી, તો એ પરાધીન છે. આપણે ‘રેકર્ડ’ છે એવું કહીએ છીએ, એનું શું કારણ કે સામાને ગાળ દેવાની શક્તિ જ નથી, એ તો “વ્યવસ્થિત ને તાબે છે ! એટલે આ ખરેખર ‘રેકર્ડ જ છે. અને એવું જાણો પછી આપણને શાને માટે રીસ ચઢે ? ‘રેકર્ડ” બોલતી હોય કે ‘ચંદુલાલ ખરાબ છે, ચંદુલાલ ખરાબ છે.' તો તેમાં આપણને રીસ ચઢે? આ તો મનમાં એમ લાગે છે કે, આ ‘પેલો’ બોલ્યો એટલે રીસ ચઢે છે ! ખરેખર ‘પેલો’ બોલતો જ નથી. એ રેકર્ડ બોલે છે અને એ તો જે તમારું હોય તે જ તમને પાછું આપે છે. કેવી સરસ કુદરતની ગોઠવણી છે ! આ બહુ જ સમજવા જેવું છે! અક્રમ વિજ્ઞાને તો બધા બહુ ફોડ પાડી દીધા છે. ‘વ્યવસ્થિત'ની તો આ નવી જ વાત છે ! દાદાશ્રી : કર્મ બાંધે તો તો પાછો આવતો ભવ થયા વગર રહે નહીં ! એટલે કર્મ બાંધે તો આવતા ભવમાં જવું પડે ! પણ ભગવાન મહાવીરને આવતા ભવમાં જવું નહોતું પડ્યું ! તો કંઈક રસ્તો તો હશેને? કર્મ કરીએ છતાં કર્મ ના બંધાય એવો ? પ્રશ્નકર્તા : હશે. અકર્મદશાનું વિજ્ઞાન પ્રશ્નકર્તા કોઈ પણ ખોટું કામ કરીએ, એટલે કર્મ તો બંધાય જ એવું હું માનું છું. દાદાશ્રી : તો સારા કર્મનું બંધન નથી ? પ્રશ્નકર્તા : સારું ને ખોટું બેઉથી કર્મ બંધાયને ? દાદાશ્રી : અરે ! અત્યારે હઉં તમે કર્મ બાંધી રહ્યા છો ! અત્યારે તમે બહુ ઊંચું પુણ્યનું કર્મ બાંધી રહ્યા છો ! પણ કર્મ ક્યારેય બંધાય નહીં એવો દિવસ નથી આવતો ને ? એનું શું કારણ હશે ? પ્રશ્નકર્તા: કંઈ પ્રવૃત્તિ તો કરતા જ હઈશું ને સારી અગર ખરાબ ? દાદાશ્રી : હા, પણ કર્મ બંધાય નહીં એવો રસ્તો નહીં હોય ? ભગવાન મહાવીર શી રીતે કર્મ બાંધ્યા વગર છૂટ્યા હશે ? આ દેહ હોય દાદાશ્રી : તમને એવી ઇચ્છા થાય છે કે કર્મ ના બંધાય ? કર્મ કરવા છતાં કર્મ બંધાય નહીં એવું વિજ્ઞાન હોય છે, એ વિજ્ઞાન જાણો એટલે છૂટો થાય ! કર્મ નડતાં નથી.... પ્રશ્નકર્તા : આપણાં કર્મના ફળને લીધે આ જન્મ મળે છે ને ? દાદાશ્રી : હા, આ આખી જિંદગી કર્મનાં ફળ ભોગવવાનો છે ! અને એમાંથી નવાં કર્મ ઊભાં થાય છે, જો રાગ-દ્વેષ કરે તો ! જો રાગવૈષ ના કરે તો કશુંય નથી. કર્મનો વાંધો નથી, કર્મ તો આ શરીર છે એટલે થવાનાં જ. પણ રાગ-દ્વેષ કરે છે, તેનો વાંધો છે. વીતરાગો શું કહે છે. કે વીતરાગ થાવ ! આ જગતમાં કંઈ પણ કામ કરો છો, તેમાં કામની કિંમત નથી. પણ એની પાછળ રાગ-દ્વેષ થાય તો જ આવતા ભવનો હિસાબ બંધાય છે. રાગ-દ્વેષ થતા ના હોય તો જવાબદાર નથી ! આખો દેહ, જન્મથી તે મરણ સુધી ફરજિયાત છે. એમાંથી રાગ-દ્વેષ જે થાય છે, એટલો જ હિસાબ બંધાય છે. એટલે વીતરાગો શું કહે છે કે વીતરાગ થઈને ચાલ્યા જાવ ! અમને તો કોઈ ગાળ ભાંડે તો અમે જાણીએ કે એ અંબાલાલ પટેલને ગાળો ભાંડે છે, પુદ્ગલને ગાળો ભાંડે છે. આત્માને તો એ જાણી

Loading...

Page Navigation
1 ... 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222