Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 221
________________ ૧૯. નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક. ૧૯મી સદીના કવિ અમૃતવિજયે સંવત ૧૮૩૯માં ઉપરોક્ત રચના ર૪ ઢાળમાં કરીને મનાથ ભગવાનનું ચરિત્રાત્મક નિરૂપણ કર્યું છે. નેમનાથ વિશે વિવિધ સંજ્ઞાવાળી કૃતિઓ પ્રાપ્ત થાય છે તેમાં “ચોક” સંજ્ઞાવાળી આ રચના કાવ્ય પ્રકાર તરીકે નવી ભાત પાડે છે. તેના દ્વારા કવિ કલ્પનાનો પણ વિશિષ્ટ પરિચય થાય છે. સમૂહમાં ગાઈ શકાય તેવી દેશીઓમાં રચના કરીને ભક્તિ માર્ગનું અનુસંધાન થયું છે. નેમનાથ રાજીમતીના ચોવીશ ચોક. (સુણ વાંસલડી વેરણ થઈ લાગી રે વ્રજની નારને એ દેશી) એક દિવસ વસે નેમકુમર નિજ મિત્ર સંઘાત આવૈ, સહુ રંગ રસે નવનવ કૌતિક જોતાં આનંદ પાર્વ, તિહાં દ્વારિકા નગરી વલાઈ, રચના કરી કાનડકાલાઈ, જિહાં આવઇ આયુધ શાલા. (૧) પ્રભુ ચક્રને ચાપ ગદા નિરખી, ફેરવી તાણી ગ્રહીઆકરથી - શંખનાદથી મિત્ર થયાં હરખી...(૨) એક. તિર્ણ નાદે બ્રહ્માંડ ફૂટ્યા છે, વલિ હયગય બંધન તૂટયા છે, સુણ શ્રીપતિનાં પગ છૂટયા છે...(૩) એક. તિહાં તુરત જઈને પછતાવૈ, અતુલી બલ નેમજી સોહાવે, પછી અમૃત વયણે બોલાવૈ...(૪) એક. ઢાળ-૨ ભલે દયા કરી રાજ પધાર્યા, આજ તે કાંઈક જેહવું આવો દલ ભરી રમાઇ રામત, આપણે બલ છે કેહવું આપણ શિશુકડા પરિહરીશું, કહે રાજની તૈ તેં કરીશું, જિન ભાંખે ભુજબલઉં ધરી છે...(૧) ભલે. ૧૯૨ અપ્રગટ પ્રાચીન ગૂર્જર સાહિત્ય સંચય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258