Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
ઢાલ - સ્વામિય સપન સંભાલીયુએ વઈરસેન રાય વ્રતલીઉએ નિજપુત્રનઈ રાજ સયલ દીઉએ. તીર્થંકર પદ પામીઉએ આઠકર્મના વપુરી નામીયાએ III પુત્ર તેરિ બલિ હરાવીએ તવ વજજંઘરાય બોલાવીઉએ ચતુરંગબલ લેઈ ચાલીયાએ તદા વઈરિસિ વિનાસી ગયાએ //રા વલતા મુનીવર વાંદીઆએ દોય કેવલી મુની આનંદીયા એ શ્રીમતિ બાંધવ તે દિશાએ વાંદીનઈ ચાલીઆ તે હુએ III
ઢાલ - સરસતિ સામિણકસપસાઉ ૩. મારગિ નરવર રાણીએ સાથિ જયઈએ ઇસિઉ વઈરાગ સિઉએ ધિનએમુનીવરનાકુડાલહૂઅડાચરિત્રપાલઈભાવસિઉત્રુિટકાના ભાવસીઉ પાલીતાણ પામીઉ કેવલનાણ કુવિષયનઈ રસિરત. /
નવિ લહિએિ ભવ જત એહભવ ન જાણિઉ. જાતુ અનઈ પાંચે ઈદ્રી ઓલવી આગમ શ્રી જિનધર્મ
પામઈ ભવ અનંતા રોલવિલ //રા હવિહ ઘરિ જાઈ પુત્રન્યા રાજવી ચારિત્ર લેસીક તિજી ભોગ. શ્રીમતી ભણઈ તસ્વ સાખિ અડે લેસિક
સંયમ વ્રત તપ તણાં યોગ II ત્રુટક ઈમ યોગ કરવા ભાવ આવી નિજ ધરિ રાઉ નિશિ નિંદ્રા નાવઈ સેજિ રાણીય રાજા હરિ રાજિઅ રાજા મનિહિ ચિંતઈ કિમઈ ચિતઈ દિનકર ઉગમઈ ઘરવાસ ઠંડી લીઉ ચારિત્ર માહરઈ મનિઈ ઈમ ગમઈ //૪
ઈમકરિ ઉઠિયા રાયનઈ રાણીય પુત્ર ન જાણઈ તેહપરિ રાજનઉ લોભિએ નિશિ ભરિ આવીએ ધૂમકીધઉ સુઅણધર પો.
તૂટક વિષ ધૂમની થિી વ્યાપ રાયનઈ, કાંડિલ આપ દોય જણા, કરી (ભાકરતિ યુગલીયા તિહાંથી હતી યુગલીયાથી) કાલકનઈ હુઆ સોહમિ સુરવરા આઠમાં ભવિ, શ્રી રિખભજી વર થયા ભોગ ભોગીશ્વરા |૬|ી.
૨૦૫
રિખવદેવ વિવાહલુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258