Book Title: Apragat Prachin Gurjar Sahitya Sanchay
Author(s): Viragrasashreeji, Kavin Shah
Publisher: Omkarsuri Gyanmandir Surat
View full book text
________________
તુમ કર પીતાંબર લંબાવો, તિમ કૃષ્ણ કીધો કરાવો
જિનવાલોને ઉપરિ ચાવો...(૨) ભલે. પ્રભુ કર લંબાવે જીંડવાલો, બહુ જોર કરે હરિ અટકતો
જિમ કપિ શાખાઈ લટકતો...(૩) ભલે. ઈમ બલયરિ પ્રભુજી વલીયા, કહે અમૃત હરિ શંસય પડીયા,
બલભદ્રને જઈ વેગે મિલીયા...(૪) ભલે.
ઢાળ-૩ હે હલધરજી, હવૈ કિમ કરવું નેમ પરાક્રમ મોટું, મુઝ હિતકરજી વેલામાં હરવ્યૌ તે નહીં ખોટું, શંખ ચક્રગદા ધનુષ એ ધારી આજ કીધા વિસિUણિ નિરધારી-મુઝ સંપત્તિ સંઘલી સંહારી થઈ બેઠા રાજનો અધિકારી...(૧) હેહ. ઈમ શોચ કરી સારંગ પ્રાણી, ઈણિ અવસરે ગગને થઈ વાણી પહિલા નમીનાથે કહી જાણી, થઈ અણપરણ્યા નેમિ નાણી...(૨) હે. ઈમ સુણીને ચતુર્ભુજ ચિત્તમાંહી, ઘણું ખુશી થયો તોહિ પ્રાંહિ તે નિશ્ચય કરવાને ચાહે, ઘરે પોહતો રંગભર "ઉચ્છાહિ...(૩) હે. હવે રૂખમણિ પ્રમુખને ભાંખી છે, જે ભૂધરે ચિત્તમાં રાખી છે એ વાતની કરવી સાખી છે, ઈમ અમૃત વચને ભાંખી છે....(૪) છે.
ઢાળ-૪ એક દિવસ હરિ અંતરિ લેઈને, નમસર સંઘાત, અભિહર્ષ કરધારી,
ભરી કેસર પાણી પિચકારી, નેમજીને છાંટિ. વારી... (૧) અલબેલી સહેલી મલી સાથે, કેઈ ફૂલ દડા લેઈ હાથે, જિનને ઉપર તે
નાંખે...(૨) ક. કોઈ કામ કટાક્ષ પ્રેરે છે, કોઈ નયન નિભાગે હેરે છે,
કોઈ ભમુહક બાણે ઘેરે છે...(૩) ક. કોઈ કામ કલાને દેખાવે છે, અતિ કુશલતા આપ જણાવે છે
કોઈ અમૃત વયણે હસાવે છે....(૪) ક. ૧. ઉત્સાહ, ૨. ભૂકુટિ.
નેમનાથ રાજીમતિના ચોવીશ ચોક
૧૯૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258