Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૧૪] [૩૯] મૂળનાયક શ્રી અજીતનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી-ર૬
[૪૦] મૂળનાયકશ્રી શાંતિનાથ પ્રભુ 1 પાષાણ પ્રતિમાજી ર૭+૧ પટ છે. જેમાં ૨૩ બેઠા છે, ૪ ઉભા છે. + એક વીશી છે. જેમાં મૂળનાયકજી ઉભા છે. બાકીના ૧૯ બેઠા છે તેમજ આખી વિશી શ્યામ પત્થરમાં છે.
નાંઘ ઃ- શેખના પાડામાં એક ઘર દહેરાસરજી કહેવાય છે. પણ ત્યાં પ્રતિમાજી પ્રતિષ્ઠિત નથી. માત્ર ૧૮ અભિષેકવાળા છે તેથી લીધા નથી 1 શેખના પાડે ભાઈઓ તથા બહેનોનો ઉપાશ્રય છે. [] જ્ઞાન ભંડાર છે. 1 ફેન નંબર ૩૩પપ૨૫ વાઘજીભાઈ
[૪૧] પાછીયાની ખડકી-દહેરાસરજી
રીલીફ રોડ-શેખના પાડાની લાઈનમાં, આદર્શ પ્રિન્ટરીની બાજુમાં, નંદલાલ મોતીલાલ-ઘર દહેરાસરજી છે. | મૂળનાયકજી-શ્રી વાસુપૂજ્ય સ્વામી (ધાતુની
અંદર ચૌમુખજી છે.)
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org