Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 100
________________ [૨૪] અભિનવ મૂતિ. જૈન સંઘ-દહેરાસરજી જીનેશ્વર સેસાયટી, ગીતાંજલીનગર, ડી. કેબીન, સાબરમતી | મૂળનાયકજી-શ્રી પાશ્વનાથ ચિંતામણી | પાષાણ પ્રતિમાજી–૭ | ફેન નંબર ૪૪૬ર૭૬ અશોકભાઈ | એક ઉપાશ્રય છે-“ભુવનસૂરિ આરાધનાભુવન” નામે પાઠશાળા છે. | સિદ્ધચકયંત્ર છે. પાર્શ્વનાથના ઉભા પ્રતિમાજી સુંદર છે. [૪૫] શ્રી બુદ્ધિસાગર જેન કે. મૂર્તિ સંઘ દહેરાસર) પાણીની ટાંકી પાસે, ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાસે. ચાંદખેડા | મૂળનાયકજી-શ્રી મહાવીર સ્વામી D પાષાણ પ્રતિમાજી–૭ ફોન નંબર ૪૮૭૮૭૪ અશોકભાઈ નેધ - હાલ ઉપાશ્રયમાં એક રૂમમાં દહેરાસરજી છે. બાજુમાં મેટું શિખરબદ્ધ દેરાસર તૈયાર થાય છે. આ જિનાલય ભવ્ય થશે. રંગમંડપને બહારનો ઓટલો ઘણે જ માટે થાય છે. પૂજા પૂજન માટે ખૂબ જ અનુકૂળતા રહે. પ્રતિમાજીઓ પણ વિશાળ ભરાવાશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128