Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 70
________________ [૬૭] મૂળનાયકજી શ્રી શાંતિનાથ પ્રભુ પાષાણુ પ્રતિમાજી–પ્ ફોન નંબર ૪૧૦૪૧૧ પ્રવીણભાઈ [] વિશેષતા-દહેરાસરજીની બાજુના એક રૂમમાં સમેતશીખરજીના પહાડની સુંદર રચના છે. પ્રદક્ષિણા થઈ શકાય તેવી જગ્યા છે. લાઈટની વ્યવસ્થા હોવાથી દરેક દેરીઓના વ્યવસ્થિત દર્શન-ચૈત્યવદનાદિ દઈ શકે છે. ] [૧૯૭] શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દહેરાસરજી ગાદાવરી, વાસણા. ] મૂળનાયકજી—શ્રી પાર્શ્વનાથ પ્રભુ. [] પાષાણુ પ્રતિમાજી-૭ [] [] પાઠશાળા છે. 7. નજીકમાં રહેલા શિલ્પાલય ફ્લેટ્સમાં આ બિલ ખાતુ રાજ ચાલે છે. Ūફાનન ખર-૪૧૭૬૨૭ જયંતિભાઈ 7 માંધ નોંધ : લાઇટની વ્યવસ્થા ન હેાવાથી સવારે ચૈત્યવંદન કરતા મૂળનાયકજીનું મુખ ખરાબર દેખાતું નથી ગોખલામાં રહેલા ભગવાનના દર્શન તે બિલકુલ થતા નથી. દીવાને પ્રકાશ અપૂરતા છે. વળી પ્રક્ષાલ કરનાર આવતા સાથે જ દીવા એકબાજુ મૂકી દે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128