Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 71
________________ [૧૧૮] ધરણીઘર-દહેરાસરજી. શ્રી પ્રેમવર્ધક જેન વે. મૂર્તિ સંઘ ઘરણીઘર ચાર રસ્તા, વાસણા. | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથપ્રભુ || વિશેષતા–પ્રતિમાજી નવા છે. પણ નયન રમ્ય છે. રવિવારે આ દિવસ દહેરાસરજી ખુલ્લુ રહે છે. ગેડીઝના દહેરાસરજીની જેમ આ સંઘ પણ દેવદ્રવ્યની અરજી કરનાર દરેક સંઘને રકમ મોકલે છે. અહી દર્શન કરવા આવનાર લોકેમાં કેટલાક લોકે ભગવાનની પલાઠીમાંથી લઈ પોતાને માથે વાસક્ષેપ નાખે છે તે ઘણું જ ખોટું છે. કયારેક તે પૂજાના કપડાવાળા એક ભાઈ દર્શનાથીને માથે વાસક્ષેપ નાખે છે તે બંધ થવું જ જોઈએ. અહીં દર્શનાથી વગ ઘણે છે. રવિવાર તથા બેસતે મહિને તે પુરતી ભીડ રહે છે. [૧૯] ગણેશમલજી મારવાડી ઘર દેરાસર) ઘરણીઘર સામેની ગલીમાં, વાસણા | મૂળનાયકજી-શ્રી પાર્શ્વનાથ પ્રભુ || પાષાણુ પ્રતિમાજી-૧ | ફેનનંબર– ૪૭૧૬૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128