Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[
પાષાણમાં પદ્માવતીની મૂર્તિ છે જેના ઉપર ત્રણ પાશ્વનાથ તથા બીજા બે પ્રતિમાજી છે.
મૂળનાયકજી વાળું ત્રીગડું પરિકર સહિત છે. ત્યાં શ્રી આદીશ્વરના સુંદર પ્રતિમાજી છે. || આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ છે.
વાઘણપોળના ચારે જિનાલય તીર્થ સમાન ભાવ
ઉત્પન્ન કરાવે છે. ] વાઘણ પોળમાં ભાઈઓ તથા બહેનને ૧–૧
ઉપાશ્રય છે. અમદાવાદનું સૌથી મોટું આયંબિલખાતું છે. તેમાં
પણ ઉપર સાદવજી રહે છે. 3 ફેન નંબર-૩૫૫૮૮૪
[LI
અહીંથી બહાર નીકળી જમણે હાથે જતા પટણીની ખડકી આવે છે ત્યાં ભારતભરના અનેક દહેરાસરજીને વહીવટ કરતી તથા જિર્ણોદ્ધાર કાર્ય કરતી આણંદજી-કલ્યાણજીની સુવિખ્યાત પેઢી છે, તેમજ તેની સામે આ સુરેન્દ્ર સૂરિજી જૈન પાઠશાળા છે. જેમાં વિશાળ જ્ઞાનભંડાર છે. તેમજ કઈ પણ સમુદાયના પૂજ્ય સાધુસાદવજી ભગતેને ભણવા માટેની સગવડ છે.–
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org