Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 50
________________ [ પાષાણમાં પદ્માવતીની મૂર્તિ છે જેના ઉપર ત્રણ પાશ્વનાથ તથા બીજા બે પ્રતિમાજી છે. મૂળનાયકજી વાળું ત્રીગડું પરિકર સહિત છે. ત્યાં શ્રી આદીશ્વરના સુંદર પ્રતિમાજી છે. || આરસને નંદીશ્વરદ્વિપનો પટ્ટ છે. વાઘણપોળના ચારે જિનાલય તીર્થ સમાન ભાવ ઉત્પન્ન કરાવે છે. ] વાઘણ પોળમાં ભાઈઓ તથા બહેનને ૧–૧ ઉપાશ્રય છે. અમદાવાદનું સૌથી મોટું આયંબિલખાતું છે. તેમાં પણ ઉપર સાદવજી રહે છે. 3 ફેન નંબર-૩૫૫૮૮૪ [LI અહીંથી બહાર નીકળી જમણે હાથે જતા પટણીની ખડકી આવે છે ત્યાં ભારતભરના અનેક દહેરાસરજીને વહીવટ કરતી તથા જિર્ણોદ્ધાર કાર્ય કરતી આણંદજી-કલ્યાણજીની સુવિખ્યાત પેઢી છે, તેમજ તેની સામે આ સુરેન્દ્ર સૂરિજી જૈન પાઠશાળા છે. જેમાં વિશાળ જ્ઞાનભંડાર છે. તેમજ કઈ પણ સમુદાયના પૂજ્ય સાધુસાદવજી ભગતેને ભણવા માટેની સગવડ છે.– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128