Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 49
________________ મુળનાયકજીના ગભારામાં જમણ–ડાબા યક્ષ-યક્ષિણી છે. બીજા એક ગભારામાં ડાબા-જમણ ચકેશ્વરી તથા પદ્માવતી છે. (૪) આ વિશાળ જિનાલય સામે રોડ ઉપર મણીભદ્રની દહેરી છે. [૧] શ્રી આદીશ્વર પ્રભુનું દહેરાસરજી ] પાષાણ પ્રતિમાજી–૫૩. વિશેષતા-મૂળ ગભારામાં મૂળનાયકજી સહિત પાંચે પ્રતિમાજી એક સરખા, પરિકર સહિત અને સુંદર છે. ફરતીમાં ૧૮ દેરી તથા ક્ષેત્રપાલની દહેરી છે. રંગ મંડપમાં યક્ષ-યક્ષિણી સામસામે હેવાને બદલે - ભગવંતના જમણા હાથે શ્રી અછત નાના અને ડાબા હાથે શ્રી ઋષભદેવના યક્ષયક્ષિણું છે. ભોંયરામાં શ્રી આદીશ્વરના ત્રણ વિશાળ પ્રતિમાજી છે. [૧૧] શ્રી અજીતનાથ પ્રભુનું દહેરાસર) 3 પાષાણ પ્રતિમાજી– ૧૩૭ T વિશેષતા- ફરતીમાં શ્રી અજીતનાથ પ્રભુની ઘાતની બનેલી ઉભી સુંદર પ્રતિમાજી છે–આગળ આરસના એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128