Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
-
-
-
-
-
થિ ભુવનસૂરિજી જૈન જ્ઞાન મંદિર છે.
પ્રતિમાજી ખૂબ સુંદર અને વિશાળ છે. | પૂ. શ્રી હેમચંદ્રાચાર્યજીની પ્રતિમાજી છે.
T૧પ૯] પાટણવાળા આરાધના ભુવન-દહેરાસર
મૃદંગ સેસાયટી. વાસણા બસ સ્ટેન્ડ પાછળ, કુંદન
એપાર્ટમેન્ટ-૩ ની બાજુમાં વાસણ. [] મૂળનાયક-શ્રી સુમતિનાથ પ્રભુ ] પાષાણ પ્રતિમાજી-૩, L બહેનોને ઉપાશ્રય છે. “મંજુલા બેન પૌષધશાળા. | ફોન નંબર-૩૫૩૧૨૭ જેન્તીભાઈ.
[૧૬] શ્રી જેન વે. મૂતિ સંઘ-દહેરાસરજી વાસણમાં–નવકાર ફલેટની બાજુમાં, સરખેજ રોડ.
| મૂળનાયક શ્રી સંભવનાથ પ્રભુ [] પાષાણ પ્રતિમાજી–૪
ભાઈઓ તથા બહેનો ઉપાશ્રય છે.
પાઠશાળા છે. તે જ્ઞાન ભંડાર છે. | ફોન નંબર-૪૧૩ર૩૩ દિનેશભાઈ | દેરાસર ગેરેજમાં છે. હવે મોટું થવાનું છે.
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org