Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan
View full book text
________________
[૬૧]
[] બહેન ઉપાશ્રયધમ ધુરંધરસૂરિ જૈન આરાધના હેલ સરનામું ઉપરનું [] ફોન નબર-૪૧૬૬દર ચંપકભાઈ | આયંબિલ ખાતુ છે [] પાઠશાળા છે. | જ્ઞાન ભંડાર છે.
[૧૫] લમીવર્ધક જૈનસંઘ દહેરાસર)
શાંતિવન બસ સ્ટેન્ડ પાસેની ગલીમાં નારાયણ
નગર રોડ, પાલડી મૂળનાયકજી-શ્રી શાંતિનાથ પ્રભુ | પાષાણ પ્રતિમાજી -૧૩
ભાઈઓ તથા બહેનોનો ઉપાશ્રય છે. આયંબિલ ખાતુ છે ] પાઠશાળા છે. [] જ્ઞાનભંડાર છે. નેંધ – રંગમંડપ તથા બહાર એટલો મટે છે તેથી પૂજા-પૂજન માટે સગવડ સારી છે. પણ દહેરાસરજી કુદરતી પ્રકાશની વ્યવસ્થા નથી અને લાઈટ પણ નથી તેથી ભગવંતની પ્રતિમાના બરાબર દર્શન થતા નથી. ચત્ય પરિપાટીમાં સામુદાયિક ચૈત્યવંદન અહીં કદી રાખવું નહીં કેમકે ભગવંત બરાબર દેખાતા ન હોવાથી ઉલ્લાસ રહેતો નથી. ફોન નંબર–૪૧૦૪૪૧ હંસાબહેન
B
Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org