Book Title: Ahmedabad na Jinmandir Upashray aadi directory
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 44
________________ [૪૧] [૧૧] સુવિધિનાથ પ્રભુ જિનાલય D પાષાણ પ્રતિમાજી- ૧૮. [૧૧૧] ચંદ્રકાન્ત સકરિચદ ઘર દહેરાસર) મૂળનાયક- શ્રી વિમલનાથ (ઘાતુના). | પિળમાં બહેનોનો ઉપાશ્રય છે. 3 ફેન નંબર ૩૪૧૭૪પ. [૧૧ર થી ૧૧૭] દોશીવાડાની પળ-દહેરાસર) f૧૧૨–૧૧૩ અષ્ટાપદજીનું જિનાલય-દહેરાસરજી બે સાથે છે. દોશીવાડાની પોળમાં દાખલ થતા ડાબાહાથે. 3 પાષાણ પ્રતિમાજી– ૨૮૪, {] વિશેષતા– ૧૧૨] એક તરફ અષ્ટાપદની રચના છે. પાછળ બીજી તરફ નંદીશ્વર દ્વિપની સુંદર રચના છે. [૧૧૭] નંદીશ્વર દ્વિપમાં ચાર અંજનગિરિ પર્વતમાં કાળે આરસ, ૩૨ રતિકર પર્વતમાં લાલ આરસ અને ૧૬ દધિમુખ પર્વતમાં સફેદ આરસ એ રીતે શાસ્ત્રીય સમાજ પૂર્વકના વર્ણ મુજબ પર્વતની ગોઠવણ છે. - દરેક પર્વત ઉપર ચૌમુખજી છે અને વચ્ચે મેરુ પર્વત ઉપર પણ ચૌમુખજી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128