Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 57
________________ ૧oo ૧૪/-I-૪૧૬ થી ૪૧૮ કરશે. [૧૮] આત્મપ્રતિષ્ઠિત ક્ષેત્ર આશ્રિત, અનંતાનુબંધી, આભોગ, ચલ, ઉપચય, બંધ, ઉદીરણા, વેદના, નિર્જસ પદ કહ્યા. • વિવેચન-૪૧૬ થી ૪૧૮ : બોનિવર્તિત - બીજાનો અપરાધ યોગ્ય રીતે જાણી, કોપનું કારણ વ્યવહારથી સબળ માની, આ સિવાય આને શિક્ષા થશે નહીં તેમ કોપ કરે છે. અનામfજનત • એ પ્રમાણે ગુણદોષની વિચારણા શૂન્ય આત્મા પરવશ થઈ કોપ કરે છે. ઉપરાંત - ઉદયાવસ્થા પ્રાપ્ત ન થયેલ. મનુષશાન્ત - ઉદયાવસ્થાને પ્રાપ્ત. એ રીતે કહેવું. ધે ફળના ભેદથી ત્રિકાળવર્તી જીવોનો ભેદ કહે છે - જીવોએ કયા કારણે આઠ કર્મપ્રકૃતિનો ચય કરેલો ? વય - કષાય પરિણત આત્માને કમપુદ્ગલોનું માત્ર ગ્રહણ. - x - આ દંડક ભૂતકાળ વિષયક છે, એ રીતે વર્તમાન અને ભાવિકાળા વિષયક દંડકો પણ કહેવા. એ પ્રમાણે ઉપચય, બંધ, ઉદીરણા, વેદન, નિર્જરા સંબંધે પ્રત્યેકના ત્રણ ત્રણ દંડકો કહેવા. એમ સર્વ સંખ્યા વડે ૧૮-દંડકો કહેવા. ૩પવવ . પોતાના અબાધાકાળ પછી જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલો વેચવા માટે નિષેક થવો તે. તે આ રીતે – પ્રથમ સ્થિતિમાં સૌથી અધિક કર્મલ હોય, બીજી સ્થિતિમાં વિશેષહીન, ત્રીજી સ્થિતિમાં વિશેષ હીન, એ રીતે જ્યાં સુધી તે કાળે બાંધેલા કર્મની છેલ્લી સ્થિતિ હોય. ઈન્શન - પૂર્વોક્ત પ્રકારે સ્વ-વ અબાધાકાળની પછીના કાળમાં નિષેકને પ્રાપ્ત જ્ઞાનાવરણીયાદિ કર્મપુદ્ગલોને પુનઃકષાય પરિણામ વિશેષથી નિકાચિત કરવા. કવીરTI - ઉદય સમયે અપાત કર્મ પુદ્ગલોને ઉદીરણા કરણના સામર્થ્યથી ઉદયાવલિકામાં પ્રવેશ કરાવવો. તે ઉદીરણા કોઈ કર્મની તવાવિધ કપાયપરિણામ વિશેષથી થાય છે. * - અન્યથા ક્ષીણમોહ ગુણસ્થાનકે જ્ઞાનાવરણ આદિ કર્મની ઉદીરણા કરનારા હોય છે. વૈજ્ઞા ઉદય પ્રાપ્ત કે ઉદીરીત કર્મનો ઉપભોગ કરવો તે. નિર્ધા - કર્મ પુદ્ગલને ભોગવીને અકર્મરૂપે કરવા અથવા પૂર્વકૃત કર્મોનો નાશ કરવો છે. આ નિર્જરા દેશથી ગણવી, કેમકે તે કષાયજન્ય છે, પણ સર્વશી ન સમજવી. કેમકે સર્વનિર્જરા સર્વયોગ રોધકત કપાયરહિત આત્માને મોક્ષો જતા હોય છે, બીજાને નહીં - x • દેશનિર્જરાતો બધાં જીવોને હોય. સૂત્રકાર હવે પૂર્વોક્ત સૂણ જે પદોથી કહ્યું, તે પદોનો સંગ્રહણી ગાથા વડે નિર્દેશ કરે છે. - x - x x - પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/ર છે પદ-૧૫-“ઈન્દ્રિય” છે. – X - X - X - o ચૌદમાંની વ્યાખ્યા કરી, હવે પંદરમાંનો આરંભ કરે છે - પદ-૧૪માં પ્રધાન બંધહેતુપણાથી વિશેષથી કપાય પરિણામાં કહ્યા. પછી ઈન્દ્રિયવાળાને જ વેશ્યાદિ પરિણામ સદ્ભાવ હોય, માટે ઈન્દ્રિય પરિણામ - • સૂત્ર-૪૧૯,૪૨૦ - સંસ્થાન, બાહરા, પૃથુત્વ, કવિતાપદેશ, અવગાઢ, અલ્પબહુતા, પૃષ્ટ, પવિષ્ટ, વિષય, અણગર, આહાર, આદર્શ, અસિ, મણિ, દૂધ, પાનક, તેલ, ફાણિત, વસા, કાંબલ, સ્મૃણા, શિગૂલ, દ્વીપોદધિ, લોક, અલોક. • વિવેચન-૪૧૯,૪૨૦ : આ પદમાં બે ઉદ્દેશા છે, તેમાં પહેલા ઉદ્દેશામાં જે અધિકારો છે, તેની સંગ્રાહક બે ગાયા છે. તે આ રીતે – પહેલા ઈદ્રિયોનું સંસ્થાન-આકાર, પછી બાહરા – પિંડ કે જાડાઈ, પછી પૃથવ-વિસ્તાર, પછી ઈન્દ્રિયો કેટલા પ્રદેશવાળી હોય તે કહે. પછી ઈન્દ્રિય કેટલા પ્રદેશમાં અવગાઢ છે ? પછી અવગાહના અને કર્કશાદિ ગુણ સંબંધે અલાબહુવ, પછી પૃષ્ટાસ્કૃષ્ટ સંબંધે સૂણ, પછી પ્રવિષ્ટાપવિષ્ટ વિષય, પછી વિષયપરિમાણ, પછી અણગાર વિષયક સૂત્ર, પછી આહાર વિષય, પછી લોક, પછી આદર્શ-અસિ-મણિ-દુષ્પોપલક્ષિત-પાનક-ૌલ-ફાણિતાદિ પચીશ અધિકારો છે. $ પદ-૧૫,ઉદ્દેશો-૧ છે ઈન્દ્રિયોના સંસ્થાનાદિ વક્તવ્યતામાં પહેલા ઈન્દ્રિય સૂર• સૂત્ર-૪ર૧ - ભગવાન ! ઈન્દ્રિો કેટલી છે ? ગૌતમ! પાંચ - શ્રોઝેન્દ્રિય ચક્ષુરિન્દ્રિય, ઘાણેન્દ્રિય, જિલૅન્દ્રિય, અનેન્દ્રિય. ભગવાન શ્રોસેન્દ્રિયનો કેવો આકાર છે ? ગૌતમ! કદંબના પુષ્પના આકાર જેવો. ચક્ષુરિન્દ્રિયનો આકાર? મસુર ચંદ્રના જેવો આકાર, ધાણેન્દ્રિયનો આકાર ? આતુમુકત પુષ જેવો, જિલૅન્દ્રિયનો આકાર ? અરુના જેવો આકાર, સ્વનિદ્રિયનો આકાર ? અનેક પ્રકારનો આકાર છે. ભગવાન ! શોમેન્દ્રિયની જાડાઈ કેટલી છે ? ગૌતમ ! અંગુલનો અસંખ્યાત ભાગ. એમ સ્પર્શનેન્દ્રિય સુધી જાણવું. ભગવાન શ્રોએન્દ્રિયનો વિસ્તાર કેટલો છે? અંગુલનો અસંખ્યાતભાગ, એ પ્રમાણે યક્ષ અને ધ્રાણેન્દ્રિયમાં સમજવું. ભગવાન ! જિલૅન્દ્રિયની પૃચ્છા - ગૌતમ ! ગુલ પૃથફત્વ, અનિદ્રિયની પૃચ્છા-ગૌતમ ! શરીર પ્રમાણ વિસ્તાર છે. ભગવન ! શ્રોબેન્દ્રિય કેટલા પ્રદેશવાળી છે ? ગૌતમ! અનંત પ્રદેશી કહી મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૪નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104