Book Title: Agam Satik Part 21 Pragnapana Sutra Gujarati Anuwad 2
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 95
________________ ૧૭/૪/૧૪,૧૫/૪૬૮ ૧૫ અસંખ્યાતપણાં છે. દ્રવ્યાપ શુક્લલચાના સ્થાનોથી જાન્ય કાપોદ્ર સ્થાનો પ્રદેશાઈયે અસંખ્યાતમાં છે. તેનાથી જઘન્ય નીલ ચાવતું શુકલતેશ્યાના સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતગમાં ઉત્તરોત્ર કહેવા. ભગવદ્ ! ઉત્કૃષ્ટ કૃષ્ણલેશ્યાના ચાવતું શુ% સ્થાનોમાં દ્રવ્યાર્થરૂપે, પદેશાર્થરૂપે, દ્રવ્યાર્થ-પ્રદેશાથરૂપે કોણ કોનાથી અલ છે ? ગૌતમ! સૌથી થોડાં ઉત્કૃષ્ટ કાપોતલેરી સ્થાનો દ્વવ્યાથપે છે . x • એ પ્રમાણે જેમ જઘન્ય સ્થાનો કહal, તેમ ઉત્કૃષ્ટ સ્થાનો કહેવાં. માત્ર ‘ઉત્કૃષ્ટ' પાઠ કહેવો. ભગવદ્ ! જઘન્ય અને ઉત્કૃષ્ટ કૃણાલેયાના યાત્ શુક સ્થાનોમાં દ્રભાઈ, પ્રદેશાઈ, કલ્યા-uદેશાર્થપણે કોણ કોનાથી અાદિ છે ? ગૌતમ ! સૌથી થોડાં જઘન્ય કાપોતQસ્થાના સ્થાનો દ્રવ્યાપે છે - x - ઓમ નીલ વાવ4 શુકલેશ્વાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતપણાં જીણવાં. દ્વવ્યાથરૂપે જઘન્ય શુકલતેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેશ્યાના સ્થાનો દ્રવ્યાપણે અસંખ્યાતગણાં છે, એ પ્રમાણે - x • નીલ, કુણ, તેજે, પદ્મ, શુકqલેસ્યાના સ્થાનો દ્વવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતગણ છે. પ્રદેશાપિણે - સૌથી થોડાં જઘન્ય કાપોતલેશ્યાના સ્થાનો પ્રદેશથપે છે. • x - એ પ્રમાણે દ્રવ્યા માફક પ્રદેશાઈ પણ કહેવા. વિશેષ એ કે - ‘પદેશાર્થપે' પાઠ વિશેષ કહેવો. દ્રવ્યા-પ્રદેશાથરૂપે • સૌથી જઘન્ય કાપોતલેયી ાનો દ્રવ્યર્થ રૂપે છે. એ પ્રમાણે જઘન્ય નીલ, કૃષ્ણ, તેજો, પw, શુક્લલચાના સ્થાનો ઉત્તરોત્તર અસંખ્યાતગણાં કહેવા. દ્વવ્યાર્થ રૂપે જઘન્ય શુકલેશ્યી સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોતલેચી સ્થાનો દ્વવ્યાઈ પે અસંખ્યાતપણાં છે. તેનાથી નીલ-કૃષ્ણ-તે-પપ્ર-શુકલતેશ્મી સ્થાનો દ્રવ્ય અ% છે. દ્રવ્યર્થ પણે ઉત્કૃષ્ટ શુકલતેશ્યી સ્થાનોથી જઘન્ય કોતલેયી સ્થાનો પ્રદેશ પે અનંતગણો છે. તેનાથી જઘન્ય નીલ, કૃણ, તેજે, પw, શુકલલેસી સ્થાનો પ્રદેશાર્થ રૂપે અનુક્રમે અસંખ્યાતગણાં છે. - - - દેશાર્થ યે જઘન્ય શુકલલેક્સી સ્થાનો કરતાં ઉત્કૃષ્ટ કાપોતલેક્સી સ્થાનો પ્રદેશાર્થરૂપે અસંખ્યાતપણાં છે, તેનાથી ઉત્કૃષ્ટ નીલ, કૃષ્ણ, તેજે, પSા, શુક્લલેચી સ્થાનો પર્દાર્થ રૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે. • વિવેચન-૪૬૮ - કૃષ્ણલેશ્યાના કેટલાં સ્થાનો- પ્રકર્ષ, અપકર્ષ વડે કરાયેલ સ્વરૂપ ભેદો કહ્યા છે ? • x- અહીં જ્યારે ભાવરૂપે કૃષ્ણાદિ લેયા વિચારીએ ત્યારે એકૈક લેશ્યાના પ્રક-અપકર્ષરૂપ ભેદરૂપ સ્થાનો કાળથી અસંખ્ય, ઉત્સર્પિણી-અવસર્પિણી સમય પ્રમાણ છે. ક્ષેત્રથી અસંખ્યાત લોકાકાશ પ્રમાણ છે. - x • પરંતુ અશુભલેશ્યાના સંકલેશરૂપ ૧૭૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકાનુવાદ/૨ અને શુભલેશ્યાના વિશુદ્ધ રૂપ સ્થાનો છે. એ ભાવલેશ્યાના સ્થાનોના કારણભૂત કણાદિ દ્રવ્યો છે, તેને પણ સ્થાનો જ કહેવાય છે, તે જ સ્થાનો અહીં ગ્રહણ કરવી, કેમકે આ ઉદ્દેશામાં કૃણાદિ દ્રવ્યનો જ વિચાર પ્રસ્તુત છે તે સ્થાનો પ્રત્યેક લેસ્થાના અસંખ્યાતા છે, કેમકે તથાવિધ એક પરિણામના કારણભૂત અનંતદ્રવ્યો પણ એક અધ્યવસાયના હેતુભૂત હોવાથી એકરૂપ છે. તે સ્થાનો પ્રત્યેકલેશ્યાના બે પ્રકારે - જઘન્ય, ઉત્કૃષ્ટ અને • x • જે મધ્યમ સ્થાનો છે, તે જઘન્ય નજીક હોય તો જઘન્યમાં સમાવેશ થાય, ઉત્કૃષ્ટ નજીક હોય તો ઉત્કૃષ્ટમાં સમાવેશ થાય છે. તે જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનો સ્વસ્થાનથી પરિણામરૂપ ગુણભેદે અસંખ્યાતા છે.. અહીં સ્ફટિક મણિનું દેટાંત છે. તેમાં ક્તતાના આધારે બતાવે છે કે જઘન્ય રક્તતાના અસંખ્યાતા સ્થાનો છે અને તે બધાં વ્યવહારથી થોડાં ગુણવાળા હોવાથી જઘન્ય સ્થાનો કહેવાય છે. એ પ્રમાણે આત્માને પણ જઘન્ય એકગણાધિક, દ્વિગણાધિકાદિ વૈશ્યાદ્રવ્યના સાંનિધ્યથી અસંખ્યાતા લેમ્યા પરિણામો થાય છે, અને તે બધાં વ્યવહારથી અપગણવાળા હોવાથી જઘન્ય કહેવાય છે. તેના કારણભૂત વૈશ્યા દ્રવ્ય સ્થાનો પણ જઘન્ય કહેવાય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થાનો પણ અસંખ્યાતા જાણવા. હવે અલાબહત્વ કહે છે - અહીં ત્રણ અલાબહત્વ છે. જઘન્ય સ્થાના વિષયક, ઉત્કૃષ્ટ સ્થાન વિષયક, ઉભય સ્થાન વિષયક. એકૈકના પણ ત્રણ ત્રણ પ્રકાર છે - દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ, દ્રવ્યાર્થ-પ્રદેશાઈ. તેમાં જઘન્ય સ્થાન સંદર્ભ દ્રવ્યાર્થ અને પ્રદેશાથરૂપે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પદ્મ અને શુક્ર પ્રત્યેક લેશ્યાના સ્થાનો અનુક્રમે અસંઇ કહેવા. દ્રવ્યાર્ચ-પ્રદેશાર્થરૂપે - પહેલા દ્રવ્યાર્થરૂપે કાપોd, નીલ, તેજો, પદ્મ, શુક્લલેશ્યાના ઉત્તરોત્તર અસંખ્યાતપણાં સ્થાનો છે, ત્યારબાદ શુલલેશ્યાના સ્થાન પછી પ્રદેશાર્થરૂપે કાપોતલેશ્યાના સ્થાનો અનંતગણાં છે, ત્યારપછી નીલ, કૃષ્ણ, તેજો, પા અને શુક્લલેશ્યાના સ્થાનો અનુક્રમે પ્રદેશાર્થરૂપે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યા, પ્રદેશાર્થ અને ઉભયાર્ણપણે વિચારવા. તેથી કહ્યું કે જઘન્યસ્થાનો કહ્યાં તેમ ઉત્કૃષ્ટ સ્થાનો પણ કહેવાં. પણ જઘન્ય બદલે ઉત્કૃષ્ટ' કહેવું. જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનના સમુદાય વિષયક અલાબદુત્વમાં પહેલાંથી દ્રવ્યાર્થપણે કાપોત, નીલ, કૃષ્ણ, તેજો, પા, શુકલ લશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લ લેશ્યાના સ્થાનોથી ઉત્કૃષ્ટ કાપોત આદિ દ્રવ્યાપણે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, એમ પ્રદેશાર્થપણે પણ જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થાનનું અાબહવ વિચારવું. -x• દ્રવ્યાર્થ-પ્રદેશાર્થપણે પહેલાં દ્રવ્યાર્થ રૂપે કાપોત-નીલ-કૃષ્ણ-તેજો-પા-શુક્લલેશ્યાના જઘન્ય સ્થાનો અનુક્રમે ઉત્તરોત્તર અસંખ્યાતપણાં, પછી જઘન્ય શુક્લલેશ્યાથી ઉક્ત ક્રમે ઉત્કૃષ્ટ સ્થાનો દ્રવ્યાર્થ રૂપે

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104