Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 280
________________ અણગારાદયચન ૨૪૭ (૨૦) કાળધમ (મૃત્યુ અવસર) પ્રાપ્ત થાય ત્યારે ચારે આહારને , ત્યાગ કરીને તે સમર્થ ભિક્ષુ આ છેલ્લા મનુષ્ય દેહને છેડીને સર્વ દુઃખથી છૂટી જાય. (૨૧) મમત્વ અને અહંકાર રહિત, અનાસવી અને વીતરાગી થઈ કેવળજ્ઞાનને પ્રાપ્ત કરીને પછી કાયમની નિવૃત્તિ પામે. ધ સંયમ એ ખાંડાની ધાર છે. સંયમને માર્ગ દેખાવમાં સરળ છતાં આચરવામાં ખૂબ કઠણું છે. સંયમી જીવન સૌ કોઈ માટે સુલભ નથી. છતાં તે એક જ માત્ર કલ્યાણને માર્ગ છે. એમ કહું છું : એ પ્રમાણે અણગાર સંબંધીનું પાંત્રીસમું અધ્યયન સમાપ્ત થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306