Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text
________________
૨૦૭
શ્રુતશાન
मणागय- जाणएहिं, सव्वण्णूहिं, सव्वदरिसीहिं, पणीयं दुवालसंगं गणिपिडगं, તેં નહા
(૨) આયારો (૨) સૂચડો (રૂ) દાળ (૪) સમવાઓ (૧) વિવાહપળત્તી (૬) ગાયાધમ્મન્હાઓ (૭) વાસવિસામો (૮) અંતાડવસામો (5) અનુત્તરોવવા- ફ્યવસાઓ (૧૦) પન્હાવાનરળારૂં (૨) વિવાનપુણ્ય (૨) दिट्ठिवाओ । इच्चेयं दुवालसंगं गणिपिडगं चोद्दसपुव्विस्स सम्मसुयं, अभिण्णदसपुव्विस्स सम्मसुयं, तेणं परं भिण्णेसु भयणा । से त्तं सम्मसुयं । શબ્દાર્થ:- અરિહંતેહિં ભળવુંતેહિં = અરિહંત ભગવાન, કÇળળાળવંસળધરેËિ = ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારણહાર, તેત્તુ - ત્રિલોકવર્તી જીવો દ્વારા, િિવિલય = આદર, સન્માનપૂર્વક દેખેલ, મહિયપૂર્ત્તિ - ભાવયુક્ત–નમસ્કૃત્ય, તીય પહુબળ–માય = અતીત, વર્તમાન અને અનાગતને, ગાળÈ જાણકાર, સવ્વભૂત્તિ = સર્વજ્ઞ અને, સવ્વવીિહિં - સર્વદર્શી દ્વારા, પીય = પ્રણીત, અર્થ વડે કથિત, f = જે, મં = આ, ટુવાલÄi = દ્વાદશાંગરૂપ, પિડાં = ગણિપિટક છે, ફ્ન્તેય = આ, ચો(પુવિલ્સ - ચૌદ પૂર્વધારીનું, સમ્મસુયં - સભ્યશ્રુત જ હોય છે. અભિળવસ પુબ્લિક્સ - સંપૂર્ણ દશ પૂર્વધારીને પણ, તેળ પર = તે સિવાય, ભિળેલું = દશ પૂર્વથી કંઈક ન્યૂન અને નવ પૂર્વ આદિનું જ્ઞાન હોવા છતાં, મયળા = ભજના હોય છે અર્થાત્ સભ્યશ્રુત પણ હોય અને મિથ્યાશ્રુત પણ હોય.
=
=
=
ભાવાર્થ:- પ્રશ્ન- સભ્યશ્રુત કોને કહેવાય ? ઉત્તર- ઉત્પન્ન થયેલ કેવળજ્ઞાન અને કેવળદર્શનને ધારણ કરનાર, ત્રિલોકવર્તી જીવો દ્વારા આદર–સન્માન અને ભક્તિભાવથી પૂજિત, ઉત્કીર્તન કરાયેલા, ભાવયુક્ત નમસ્કાર કરાયેલા એવા અતીત, વર્તમાન અને અનાગતને જાણનાર, સર્વજ્ઞ અને સર્વદર્શી તીર્થંકર ભગવંતો દ્વારા પ્રણીત–અર્થથી કથન કરાયેલ આ દ્વાદશાંગ રૂપ ગણિપિટક છે. તે સમ્યશ્રુત છે. જેમ કે
(૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ જ્ઞાતાધર્મકથાંગ (૭) ઉપાસકદશાંગ (૮) અંતકૃદ્ઘશાંગ (૯) અનુત્તરોપપાતિકદશાંગ (૧૦) પ્રશ્નવ્યાકરણ (૧૧) વિપાક અને (૧૨) દૃષ્ટિવાદ, આ સભ્યશ્રુત છે.
આ દ્વાદશાંગ ગણિપિટક ચૌદ પૂર્વધારીનું સભ્યશ્રુત જ હોય છે. સંપૂર્ણ દશ પૂર્વધારીનું પણ સભ્યશ્રુત જ હોય છે. દશ પૂર્વમાં કંઈક ન્યૂન અને નવ આદિ પૂર્વનું જ્ઞાન હોય તો વિકલ્પ છે અર્થાત્ સભ્યશ્રુત હોય અને ન પણ હોય. આ પ્રમાણે સભ્યશ્રુતનું વર્ણન છે.
વિવેચન :
આ સૂત્રમાં સભ્યશ્રુતનું વર્ણન છે. સભ્યશ્રુત વિષે અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે, જેમ કે– (૧) સભ્યશ્રુતના પ્રણેતા કોણ થઈ શકે ? (૨) સભ્યશ્રુત કોને કહેવાય ? (૩) ગણિપિટકનો