Book Title: Agam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Author(s): Prankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
[ ૨૪૪]
શ્રી નદી સૂત્ર
पण्णविज्जति, परूविजंति, दसिज्जंति, णिदसिज्जति उवदंसिज्जति ।
से एवं आया, एवं णाया, एवं विण्णाया, एवं चरण-करणपरूवणा आघविज्जइ
से त्तं णायाधम्मकहाओ । શબ્દાર્થ :-ળવાયર્મજદાર નું = જ્ઞાતા ધર્મકથાંગ સુત્રમાં, ગલાણં પરાવું = કથા નાયકોના નગરો, ૩ળા= ઉદ્યાનો, વેદ્યારું = ચૈત્યો, વરંડારું = વનખંડો, અનોસરખાવું = ભગવાનના સમવસરણનું, તેમજ, Rયા = રાજા, મમાપિયર = માતાપિતા, થમ્પાયરિયા = ધર્માચાર્ય, ધુમ્મદ = ધર્મકથા, દોરો = આ લોક અને પરલોક સંબંધી, વિસા = ઋદ્ધિ વિશેષ, મોના પરિવાયા = ભોગનો પરિત્યાગ, પથ્થળા = દીક્ષા, પરિયા = પર્યાય, સુપરિવાર = શ્રુતનું અધ્યયન, તવોવાળા = ઉપધાન-તપ, સંહા = સંલેખના, માપવહાણા = ભક્તપ્રત્યાખ્યાન, પરોવાળા = પાદપોપગમન, રેવનો નાગા = દેવલોક–ગમન, સુહુરપક્વાયા = પુનઃ ઉત્તમકુળમાં જન્મ, પુણવોહિતામા = પુનઃ સમ્યકત્વની પ્રાપ્તિ, અંતરિયા = ત્યાર બાદ અંતક્રિયા કરીને મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું, આવિષ્કતિ = વર્ણન કરેલ છે, વન મ%હાપ વ = ધર્મકથાંગ સૂત્રના દસ વર્ગ છે, તત્થ - તેમાં, પગાર = એક-એક, ધ = ધર્મકથામાં, પંર પંચ અરૂણારૂાથા - પાંચસો-પાંચસો, આખ્યાયિકાઓ છે, આખ્યાન છે, પંર પંચ ૩વવાવાસારું = પાંચસો પાંચસો ઉપખ્યાયિકાઓ છે, ઉપાખ્યાન છે, પવન = આ રીતે, સપુષ્યાનું પૂર્વાપર કુલ, અ[૬ - સાડાત્રણ, દાળ જોડીઓ = કરોડ કથાનક, હૃતિ = છે, ત્તિ સમયે = એવું કથન કરેલ છે. ભાવાર્થ :- પ્રશ્ન- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કયા વિષયનું વર્ણન છે?
ઉત્તર- જ્ઞાતાધર્મકથાંગસૂત્રમાં કથાનાયકોના નગરો, ઉદ્યાનો, ચૈત્યો, વનખંડો, ભગવાનના સમવસરણો તથા રાજા, માતાપિતા, ધર્માચાર્ય, ધર્મકથા, આ લોક અને પરલોક સંબંધી ઋદ્ધિ વિશેષ, ભોગોનો પરિત્યાગ, દીક્ષાપર્યાય, શ્રુતનું અધ્યયન, ઉપધાનતપ, સંલેખના, ભક્તપ્રત્યાખ્યાન, પાદપોપગમન, દેવલોકગમન, ફરી ઉત્તમ કુળમાં જન્મ, સમ્યત્વની પ્રાપ્તિ, તત્પશ્ચાત્ અંતક્રિયા કરી મોક્ષની ઉપલબ્ધિ ઈત્યાદિ વિષયોનું વર્ણન છે.
જ્ઞાતા સુત્રમાં ધર્મકથાઓના દસ વર્ગ છે, તેની એક–એક ધર્મકથામાં પાંચસો-પાંચસો આખ્યાન છે. એક–એક આખ્યાનમાં પાંચસો-પાંચસો ઉપાખ્યાન છે અને એક એક ઉપાખ્યાનમાં પાંચસો પાંચસો આખ્યાનોપાખ્યાન છે. આ રીતે પૂર્વાપર મળીને કુલ સાડા ત્રણ કરોડ કથાનક છે. એવું કથન કરેલ છે.
જ્ઞાતાધર્મકથામાં પરિમિત વાચનાઓ, સંખ્યાત અનુયોગદ્વાર, સંખ્યાત આલાપક, સંખ્યાત શ્લોક પરિમાણ છે, સંખ્યાત નિર્યુક્તિઓ, સંખ્યાત સંગ્રહણીઓ અને સંખ્યાત પ્રતિપત્તિઓ છે.
Loading... Page Navigation 1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380