Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 474
________________ [ ૪૦૮ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ सट्ठाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળાવર્ણવાળા બેઇન્દ્રિય જીવોના અનંતપર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્યગુણ કાળા વર્ણવાળો એક બેઇન્દ્રિય, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા બેઇન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; કાળા વર્ણ પર્યાયની અપેક્ષાએ તુલ્ય છે અને શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ૧૯ બોલની અપેક્ષાએ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે ઉત્કૃષ્ઠણ કાળા બેઇન્દ્રિયના પર્યાયો સંબંધી કથન કરવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ (મધ્યમ) ગુણ કાળા બેઇન્દ્રિયના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા હોય છે. તે જ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શીના પર્યાયોનું કથન કરવું જોઈએ. २९ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! बेइंदियाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णाभिणिबोहियणाणी बेइंदिए जहण्णाभिणिबोहियणाणिस्स बेइंदियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाण पज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए। एवं उक्कोसाभिणिबोहियणाणी वि । अजहण्णमणुक्कोसाभिबोहियणाणी वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयणाणी वि, सुयअण्णाणी वि, मइअण्णाणी वि, अचक्खुदसणी वि। णवरं जत्थणाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि । जत्थदंसणं तत्थणाणा वि अणाण्णा वि। एवं तेइंदियाणं वि। चरिंदियाण वि एवं चेव। णवरं चक्खुदंसणं अब्भहियं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બેઇન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર–હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બેઇન્દ્રિય જીવોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક બેઇન્દ્રિય, જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બીજા બેઇન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ, સ્પર્શાના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; સ્વસ્થાન(આભિનિબોધિકજ્ઞાન)ની અપેક્ષાએ તુલ્ય છે; શ્રુતજ્ઞાનના પર્યાયોમાં અને અચક્ષુદર્શનના પર્યાયોમાં છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે ઉત્કૃષ્ટ અભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોના પર્યાયોનું કથન કરવું જોઈએ. આ જ રીતે મધ્યમ આભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોના પર્યાય વિષયક કથન કરવું જોઈએ. સ્વસ્થાનમાં

Loading...

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538