Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 506
________________ [ ૪૪૦] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ अजहण्णमणुक्कोसोगाहणए वि चउप्पएसिए;णवरं ओगाहणट्ठयाए सिय हीणे, सिय तुल्ले, सिय अब्भहिए, जइ हीणे पएसहीणे, अहअब्भहिए पएसब्भहिए । एवं जाव दसपएसिए णेयव्वं । णवरं अजहण्णुक्कोसोगाहणए पएसपरिवुड्डी कायव्वा जावदसपएसियस्स सत्त पएसा परिवड्डिज्जति । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા(એક આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ચારપ્રદેશી સ્કંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. જઘન્ય અવગાહનાવાળા ચારપ્રદેશી સ્કંધોનું કથન જઘન્ય અવગાહનાવાળા દ્ધિપ્રદેશી સ્કંધની જેમ જાણવું જોઈએ. જે રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ક્રિપ્રદેશ સ્કંધનું કથન છે, તે જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા ચારપ્રદેશીસ્કંધોનું કથન કરવું જોઈએ. તે જ રીતે મધ્યમ અવગાહનાવાળા(બે કે ત્રણ આકાશ પ્રદેશ ઉપર સ્થિત) ચારપ્રદેશી ઢંધોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે તે અવગાહનાની અપેક્ષાએ કદાચિત્ હીન, કદાચિત્ તુલ્ય અને કદાચિત અધિક હોય છે. જો હીન હોય તો એક પ્રદેશ હીન હોય છે, જે અધિક હોય તો એક પ્રદેશ અધિક હોય છે. આ રીતે યાવત્ દશપ્રદેશી સ્કંધના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે મધ્યમ અવગાહનાવાળામાં એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી જોઈએ. આમ કરતાં-કરતાં દશ પ્રદેશી સ્કંધમાં સાત પ્રદેશ વધે છે. ५९ जहण्णोगाहणगाणं भंते ! संखेज्जपएसियाणं खंधाणं केवइया पज्जवा पण्णत्ता । गोयमा ! अणंता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णोगाहणए संखेज्जपएसिए खंधे जहण्णोगाहणगस्स संखेज्जपए सियस्स खंधस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए दुट्ठाणवडिए, ओगाहणट्ठयाए तुल्ले, ठिईए चउट्ठाणवडिए, वण्णादि चउफासपज्जवेहिं य छट्ठाणवडिए। एवं उक्कोसोगाहणए वि । अजहण्णमणुक्कोसोगाहणए वि एवं चेव, णवरं सट्ठाणे दुट्ठाणवडिए। ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી આંધોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવગાહનાવાળા સંખ્યાત પ્રદેશી ઢંધોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય અવગાહનાવાળો એક સંખ્યાતપ્રદેશી સ્કંધ, જઘન્ય અવગાહનાવાળ | બીજા સંખ્યાતપ્રદેશી ઢંધથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ દુઠ્ઠાણવડિયા એટલે બે પ્રકારે હીનાધિક છે; અવગાહનાની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને વર્ણાદિ તથા ચાર સ્પર્શોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ જ રીતે ઉત્કૃષ્ટ અવગાહનાવાળા સંખ્યાતપ્રદેશી સ્કંધોના પર્યાયોનું કથન કરવું જોઈએ. તે જ

Loading...

Page Navigation
1 ... 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538