Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 486
________________ [ ૪૨૦ ] શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧ હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની મનુષ્યોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બીજા મનુષ્યથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે, આભિનિબોધિકજ્ઞાનની અપેક્ષાએ તુલ્ય; શ્રુતજ્ઞાન પર્યાયો અને બે દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. તે જ રીતે ઉત્કૃષ્ટ આભિનિબોધિકજ્ઞાનીના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. વિશેષતા એ છે કે તે આભિનિબોધિકજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા છે; શેષ ત્રણજ્ઞાન અને ત્રણ દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. અજઘન્ય-અનુત્કૃષ્ટ(મધ્યમ) આભિનિબોધિકજ્ઞાનીના પર્યાયોના વિષયમાં ઉત્કૃષ્ટ આભિનિબોધિક જ્ઞાની મનુષ્યોની જેમ કહેવું જોઈએ. વિશેષતા એ છે કે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે તથા સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. શ્રુતજ્ઞાની મનુષ્યોના પર્યાયોના વિષયમાં સંપૂર્ણ કથન મતિજ્ઞાનીની જેમ જ કરવું. ३९ जहण्णोहिणाणीणं भंते ! मणुस्साणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जहण्णोहिणाणी मणुस्से जहण्णोहिणाणिस्स मणुस्सस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए तिट्ठाणवडिए ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफास पज्जवेहिंदोहिंणाणेहिं छट्ठाणवडिए, ओहिणाणपज्जवेहिं तुल्ले, मणपज्जवणाणपज्जववेहिं छट्ठाणवडिए, तिहिं दंसणेहिं छट्ठाणवडिए । एवं उक्कोसोहिणाणी वि । अजहण्णमणुक्कोस ओहिणाणी वि एवं चेव । णवरं ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, सट्ठाणे छट्ठाणवडिए । जहा ओहिणाणी तहा मणपज्जवणाणी विभाणियव्वे, णवरं ओगाहणट्ठयाए तिट्ठाण वडिए । जहा आभिणिबोहियणाणी तहा मइअण्णाणी सुयअण्णाणी य भाणियव्वे। जहा ओहिणाणी तहा विभंगणाणी वि भाणियव्वे । चक्खुदंसणी अचक्खुदसणी य जहा आभिणिबोहियणाणी । ओहिदसणी जहा ओहिणाणी । जत्थणाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि, जत्थ दसणा तत्थ णाणा वि अण्णाणा वि । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય અવધિજ્ઞાની મનુષ્યોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે તેના અનંતપર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક મનુષ્ય, જઘન્ય અવધિજ્ઞાની બીજા મનુષ્યોથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ, મતિ-શ્રુત જ્ઞાનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા, અવધિજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; મન:પર્યવજ્ઞાન પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા અને ત્રણ દર્શનોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538