Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 503
________________ | પાંચમું પદ વિશેષ (પર્યાય પદ). ૪૩૭. કાલની અપેક્ષાએ પુદ્ગલ પર્યાયો - પુદ્ગલ પ્રકાર દ્રવ્યથી| પ્રદેશથી || અવગાહનાથી | એક સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા | દશ સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા | સંખ્યાત સમય સ્થિતિક તુલ્ય | છઠ્ઠાણવડિયા અસં સમય સ્થિતિક | તુલ્ય | છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા ચૌઠાણવડિયા ચૌહાણવડિયા ચૌઠાણવડિયા સ્થિતિથી || વણદથી (૨૦બોલ) તુલ્ય | છઠ્ઠાણવડિયા તુલ્ય | છઠ્ઠાણવડિયા દુક્રાણવડિયા | છઠ્ઠાણવડિયા ચૌઠાણવડિયા | છઠ્ઠાણવડિયા | ભાવની અપેક્ષાએ પુગલ-પર્યાયોઃ|५५ एगगुणकालगाणं भंते ! पोग्गलाणं केवइया पज्जवा पण्णत्ता? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! एगगुणकालए पोग्गले एगगुणकालगस्स पोग्गलस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए छट्ठाणवडिए, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्ठाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहिं वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, अडेहिं फासेहि छट्ठाणवडिए। ___ एवं जावदसगुणकालए। संखेज्जगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे दुट्ठाणवडिए । एवं असंखेज्जगणकालए वि । णवरं सदाणे चउदाणवडिए । एवं अणंतगणकालए वि । णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं जहा कालवण्णस्स वत्तव्वया भणिया तहा सेसाण वि वण्णगंधरसफासाणं वत्तव्वया भाणियव्वा जाव अणंतगुणलुक्खे । ભાવાર્થ-પ્રશ્ન–હે ભગવન્! એક ગુણ કાળા પુલોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે એક ગુણ કાળા પુલોના અનંત પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! એક ગુણ કાળું એક પુદ્ગલ દ્રવ્ય, એક ગુણ કાળા બીજા પુદ્ગલથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય છે; પ્રદેશોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા; કાળા વર્ણના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય અને કાળા વર્ણ સિવાયના અન્ય વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે. આ રીતે યાવત દશ ગુણ કાળા પુદ્ગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ. સંખ્યાતગુણ કાળા પુદ્ગલોના પર્યાયોનું કથન પણ આ જ રીતે જાણવું જોઈએ. વિશેષતા માત્ર એ છે કે તે સ્વસ્થાનમાં દુઠ્ઠાણવડિયા છે. આ જ રીતે અસંખ્યાતગુણ કાળા પુદગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા જાણવી જોઈએ, વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં ચૌઠાણવડિયા છે. અનંતગુણ કાળા પુગલોના પર્યાય સંબંધી વક્તવ્યતા પણ આ જ રીતે જાણવી જોઈએ. વિશેષતા એ છે કે તે સ્વસ્થાનમાં છઠ્ઠાણવડિયા છે. જેવી રીતે કાળા વર્ણવાળા પગલોના પર્યાયો સંબંધી વક્તવ્યતા કહી છે, તેવી જ રીતે શેષ વર્ણ,

Loading...

Page Navigation
1 ... 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538