________________
[ ૪૦૮ ]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
सट्ठाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा भाणियव्वा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કાળા વર્ણવાળા બેઇન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર- હે ગૌતમ! અનંતપર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્યગુણ કાળાવર્ણવાળા બેઇન્દ્રિય જીવોના અનંતપર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્યગુણ કાળા વર્ણવાળો એક બેઇન્દ્રિય, જઘન્યગુણ કાળા વર્ણવાળા બીજા બેઇન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; કાળા વર્ણ પર્યાયની અપેક્ષાએ તુલ્ય છે અને શેષ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના ૧૯ બોલની અપેક્ષાએ તથા બે જ્ઞાન, બે અજ્ઞાન અને અચક્ષુદર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ઠણ કાળા બેઇન્દ્રિયના પર્યાયો સંબંધી કથન કરવું જોઈએ. અજઘન્ય-અનુત્કૃષ્ટ (મધ્યમ) ગુણ કાળા બેઇન્દ્રિયના પર્યાયોનું કથન કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા હોય છે. તે જ રીતે પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શીના પર્યાયોનું કથન કરવું જોઈએ. २९ जहण्णाभिणिबोहियणाणीणं भंते ! बेइंदियाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णाभिणिबोहियणाणी बेइंदिए जहण्णाभिणिबोहियणाणिस्स बेइंदियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं छट्ठाणवडिए, आभिणिबोहियणाणपज्जवेहिं तुल्ले, सुयणाण पज्जवेहिं छट्ठाणवडिए, अचक्खुदसणपज्जवेहिं छट्ठाणवडिए।
एवं उक्कोसाभिणिबोहियणाणी वि । अजहण्णमणुक्कोसाभिबोहियणाणी वि एवं चेव, णवरं सट्ठाणे छट्ठाणवडिए । एवं सुयणाणी वि, सुयअण्णाणी वि, मइअण्णाणी वि, अचक्खुदसणी वि। णवरं जत्थणाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि । जत्थदंसणं तत्थणाणा वि अणाण्णा वि। एवं तेइंदियाणं वि। चरिंदियाण वि एवं चेव। णवरं चक्खुदंसणं अब्भहियं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બેઇન્દ્રિય જીવોના કેટલા પર્યાયો છે? ઉત્તર–હે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન-હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બેઇન્દ્રિય જીવોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય આભિનિબોધિકજ્ઞાની એક બેઇન્દ્રિય, જઘન્ય આભિનિબોધિકજ્ઞાની બીજા બેઇન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ, સ્પર્શાના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે; સ્વસ્થાન(આભિનિબોધિકજ્ઞાન)ની અપેક્ષાએ તુલ્ય છે; શ્રુતજ્ઞાનના પર્યાયોમાં અને અચક્ષુદર્શનના પર્યાયોમાં છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ અભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોના પર્યાયોનું કથન કરવું જોઈએ. આ જ રીતે મધ્યમ આભિનિબોધિકજ્ઞાનવાળા બેઇન્દ્રિયોના પર્યાય વિષયક કથન કરવું જોઈએ. સ્વસ્થાનમાં