Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
| ४१२ ।
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
३१ जहण्णठिईयाणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं केवइया पज्जवा पण्णत्ता ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणतुणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णठिईए पंचेंदियतिरिक्खजोणिए जहण्णठिईयस्स पंचिंदियतिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्ठयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तुल्ले, वण्ण-गंधरस-फासपज्जवेहिं, दोहि अण्णाणेहिं, दोहिं दंसणेहिं छट्ठाणवडिए ।
उक्कोसठिईए वि एवं चेव । णवरं दो णाणा, दो अण्णाणा, दो दंसणा । अजहण्ण- मणुक्कोसठिईए वि एवं चेव । णवरं ठिईए चउट्ठाणवडिए, तिण्णि णाणा, तिण्णि अण्णाणा, तिण्णि दसणा । भावार्थ:-प्र-भगवन ! धन्य स्थितिवाणा पंथेन्द्रिय तिर्ययोन। 24 पर्यायो छ? 6त्तरહે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ ! જઘન્ય સ્થિતિવાળા એક પંચેન્દ્રિય તિર્યંચથી જઘન્ય સ્થિતિવાળા બીજા પંચેન્દ્રિયતિર્યંચ દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તુલ્ય છે; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા બે અજ્ઞાન અને બે દર્શનની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
ઉત્કૃષ્ટ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયો વિષયક પ્રરૂપણા પણ આ જ પ્રમાણે કરવી જોઈએ. વિશેષતા એ છે કે તેમાં બે જ્ઞાન, બે અજ્ઞાન અને બે દર્શનનું કથન કરવું જોઈએ. મધ્યમ સ્થિતિવાળા પંચેન્દ્રિય તિર્યંચોનું કથન પણ આ જ પ્રમાણે કરવું જોઈએ. વિશેષતા એ છે કે તેઓ સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને તેમાં ત્રણ જ્ઞાન, ત્રણ અજ્ઞાન અને ત્રણ દર્શન હોય છે. ३२ जहण्णगुणकालगाणं भंते ! पंचेंदियतिरिक्खजोणियाणं पुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ?
गोयमा ! जहण्णगुणकालए पर्चेदियतिरिक्खजोणिए जहण्णगुणकालगस्स पर्चेदिय तिरिक्खजोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए चउट्टाणवडिए, कालवण्णपज्जवेहिं तुल्ले, अवसेसेहि वण्णगंधरसफासपज्जवेहिं, तिहिंणाणेहिं, तिहि अण्णाणेहिं, तिहिं दंसणेहिं छट्ठाणवडिए।
एवं उक्कोसगुणकालए वि । अजहण्णमणुक्कोसगुणकालए वि एवं चेव । णवरं सट्टाणे छट्ठाणवडिए । एवं पंच वण्णा दो गंधा पंच रसा अट्ठ फासा । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! જઘન્યગુણ કૃષ્ણવર્ણવાળા પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના કેટલા પર્યાયો छ?त्तर- गौतम! अनंत पर्यायोछे.प्रश्न- भगवन्! तेनु शुरधन्यगुणावવાળા પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે?
Loading... Page Navigation 1 ... 476 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538