Book Title: Agam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Author(s): Sudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai
View full book text ________________
[ ૪૧૪]
શ્રી પન્નવણા સૂત્ર: ભાગ-૧
મધ્યમ આભિનિબોધિકજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયોના પર્યાયોનું કથન ઉત્કૃષ્ટ આભિનોબોધિકજ્ઞાનીની જેમ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે તે સ્થિતિની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે અને સ્વસ્થાનમાં આભિનિબોધિક જ્ઞાન પર્યાયોમાં પણ છઠ્ઠાણવડિયા છે.
જે રીતે આભિનિબોધિકજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય પર્યાયોના વિષયમાં કહ્યું છે, તે જ રીતે શ્રુતજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયોના વિષયમાં જાણવું જોઈએ. ३४ जहण्णोहिणाणीण भंते ! पर्चेदियतिरिक्खजोणियाणपुच्छा ? गोयमा ! अणंता पज्जवा पण्णत्ता । से केणटेणं भंते ! एवं वुच्चइ ? ____गोयमा ! जहण्णोहिणाणी पंचेंदियतिरिक्खजोणिए जहण्णोहिणाणिस्स पंचेंदियतिरिक्जोणियस्स दव्वट्ठयाए तुल्ले, पएसट्टयाए तुल्ले, ओगाहणट्ठयाए चउट्ठाणवडिए, ठिईए तिट्ठाणवडिए, वण्णगंधरसफासपज्जवेहिं आभिणिबोहियणाण सुयणाण पज्जवेहि य छदाणवडिए. ओहिणाणपज्जवेहिं तल्ले: अण्णाणा णस्थि: चक्खदसणपज्जवेहिं य ओहिदसणपज्जवेहिं अचक्खुदंसणपज्जवेहि य छट्ठाणवडिए । एवं उक्कोसोहिणाणी वि। अजहण्णुक्कोसोहिणाणी वि एवं चेव । णवरं सट्ठाणे छट्ठाणवडिए ।
जहा आभिणिबोहियणाणी तहा मइअण्णाणी सुयअण्णाणी य । जहा ओहिणाणी तहा विभंगणाणी वि । चक्खदसणी अचक्खदसणी य जहा आभिणिबोहिणाणी । ओहिदसणी जहा ओहिणाणी । जत्थ णाणा तत्थ अण्णाणा णत्थि, जत्थ अण्णाणा तत्थ णाणा णत्थि, जत्थ दंसणा तत्थ णाणा वि अण्णाणा वि अत्थि त्ति भाणियव्वं। ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન! જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના કેટલા પર્યાયો છે? ઉત્તરહે ગૌતમ! અનંત પર્યાયો છે. પ્રશ્ન- હે ભગવન્! તેનું શું કારણ છે કે જઘન્ય અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના અનંત પર્યાયો છે?
ઉત્તર- હે ગૌતમ! જઘન્ય અવધિજ્ઞાની એક તિર્યંચ પંચેન્દ્રિય, જઘન્ય અવધિજ્ઞાની બીજા તિર્યંચ પંચેન્દ્રિયથી દ્રવ્યની અપેક્ષાએ તુલ્ય; પ્રદેશોની અપેક્ષાએ તુલ્ય; અવગાહનાની અપેક્ષાએ ચૌઠાણવડિયા છે; સ્થિતિની અપેક્ષાએ તિટ્ટાણવડિયા; વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તથા આભિનિબોધિક જ્ઞાન અને શ્રુતજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા; અવધિજ્ઞાનના પર્યાયોની અપેક્ષાએ તુલ્ય; જ્ઞાન હોવાથી અજ્ઞાન નથી. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદર્શનના પર્યાયોની અપેક્ષાએ છઠ્ઠાણવડિયા છે.
આ જ રીતે ઉત્કૃષ્ટ અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પર્યાયોનું કથન કરવું જોઈએ. મધ્યમ અવધિજ્ઞાની પંચેન્દ્રિય તિર્યંચોના પર્યાયોનું કથન પણ આ જ રીતે કરવું જોઈએ. વિશેષતા એ છે કે સ્વસ્થાનમાં પણ છઠ્ઠાણવડિયા છે.
જે પ્રમાણે મતિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાય સંબંધી વક્તવ્યતા છે તે જ રીતે મતિ અજ્ઞાની અને શ્રતઅજ્ઞાનીની વક્તવ્યતા જાણવી; જે પ્રમાણે અવધિજ્ઞાની તિર્યંચ પંચેન્દ્રિયના પર્યાયનું કથન છે, તે જ રીતે વિર્ભાગજ્ઞાનીનું કથન છે. ચક્ષુદર્શની અને અચદર્શનીના પર્યાય સંબંધી વક્તવ્યતા મતિજ્ઞાનીની
Loading... Page Navigation 1 ... 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538