Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
દશવૈકાલિક સૂત્ર વિગેરે સૂત્રે જોયાં તે સૂત્ર સંસ્કૃત હિન્દી અને ગુજરાતી ભાષાઓમાં હેવાને કારણે વિદ્વાન અને સામાન્ય જનને ઘણું જ લાભદાયિક છે. તે વાંચન ઘણુંજ સુંદર અને મનોરંજન છે. આ કાર્યમાં પૂજ્ય આચાર્યશ્રી જે અઘાત પુરુષાર્થ કાર્ય કરે છે તે માટે વારંવાર ધન્યવાદને પાત્ર છે. આ સૂત્રથી સમાજને ઘણું લાભનું કારણ છે.
હંસ સમાન બુદ્ધીવાળા આત્માએ સ્વપરના ભેદથી નિખાલસ ભાવનાએ અવકન કરશે તે આ સાહિત્ય સ્થાનકવાસી સમાજ માટે ચપૂર્વ અને ગૌરવ લેવા જેવું છે. માટે દરેક ભવ્ય આત્માઓને સુચન કરું છું કે આ સૂત્ર પિતપતાના ઘરમાં વસાવાની સુંદર તકને ચૂકશો નહિ. કારણ આવા શુદ્ધ પવિત્ર અને સ્વપરંપરા ને પુષ્ટીરૂપ સૂત્રે મળવાં બહુ મુશ્કેલ છે. આ કાર્યને આપશ્રી ત્થા સમિતિના અન્ય કાર્યકરો જે શ્રમ લઈ રહ્યા છે તેમાં મહાન નિર્જરાનું કારણ જોવામાં આવે છે તે બદલ ધન્યવાદ. એજ
લી. શારદાબાઈ સ્વામી
ખંભાત સંપ્રદાય.
છે.
બરવાળા સપ્રદાર
બરવાળા સંપ્રદાયના વિદુષી મહાસતીજી મેઘીબાઈ સ્વામીને અભિપ્રાય.
ધંધુકા તા. ર૭-૧-૫૬ શ્રીમાન શેઠ શાન્તીલાલ મંગળદાસભાઈ પ્રમુખ અ. ભાટ જૈ૦ સ્થા. જૈનશાસ્ત્રોદ્ધાર સમિતિ મુ. રાજકેટ.
અત્રે બિરાજતા ગુરુ ગુરુના ભંડાર મહાસતીજી વિદુષી સેંઘીબાઈ સ્વામી તથા હીરાબાઈ સ્વામી આદિ ઠાણ બને સુખશાતામાં બિરાજે છે. આપને સૂચન છે કે અસમત અવસ્થામાં રહી નિવૃત્તિ ભાવને મેળવી ધર્મધ્યાન કરશેજી એજ આશા છે.
વિશેષમાં અમને પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી ઘસીલાલજી મહારાજના રચેલાં સૂત્રે ભાઈ પોપટ ધનજીભાઈ તરફથી ભેટ તરીકે મળેલાં તે સૂત્ર તમામ આઘઉપાન વાંચ્યાં મનન કર્યા. અને વિચાર્યા છે તે સૂત્ર સ્થાનકવાસી સમાજને અને વીતરાગ માર્ગની ખૂબજ ઉન્મત્ત બનાવનાર છે. તેમાં આપણું શ્રદ્ધા એટલી ન્યાય રૂપથી ભરેલી છે તે આપણા સમાજ માટે ગૌરવ લેવા જેવું છે. હંસ સમાન
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર