Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अन्तकृतदशाङ्गसूत्रे ध्ययनानि विज्ञेयानि । गुणरत्नतपःकर्म, षोडश वर्षाणि पर्यायः-तेषां गुणरत्नतपःकरणं, पोडशवर्षपर्यन्तं दीक्षापर्यायश्च, शत्रुञ्जये मासिक्या संलेखनया यावसिद्धाः मुक्तिं गता इत्यर्थः । एवं खलु जम्बूः-एवम् अनेन पूर्वोक्तमकारेण हे जम्बूः! श्रमणेन यावत् सम्पाप्तेन अष्टमस्य अङ्गस्य द्वितीयस्य वर्गस्य अष्टमाङ्गसम्बन्धिनो द्वितीयवर्गस्येत्यर्थः, अयमर्थः प्रज्ञप्तः अक्षोभाद्यष्टाऽध्ययनरूपोऽर्थोऽभिहितः ॥ सू० २ ॥ इति श्रीविश्वविख्यात-जगवल्लभ-प्रसिद्धवाचक-पञ्चदशभाषाकलितललितकलापाऽऽलापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थनिर्मायक-धादिमानमर्दक-श्रीशाहूछत्रपतिकोल्हापुरराजमदत्त 'जैनशास्त्राचार्य'-पदभूषित-कोल्हापुर
राजगुरु-बालब्रह्मचारि--जैनाचार्य-जैनधर्मदिवाकर-पूज्यश्रीघासीलाल-वतिविरचितायाम् अन्तकृतदशाङ्गसूत्रस्य
मुनिकुमुदचन्द्रिकायां टीकायां द्वितीयो वर्गः संपूर्णः॥२॥ अक्षोभादि आठ अध्ययनों को भी जानना चाहिये। गौतम आदि दस कुमारों की तरह इन्होंने भी गुणरत्न-नामक तपस्या की; सोलहवर्ष की दीक्षापर्याय पाली, शत्रुञ्जय पर्वत का आरोहण किया और अन्त में ये मासिक संलेखना करके मोक्ष पधारे । हे जम्बू ! इस प्रकार श्रमण भगवान महावीर ने अन्तकृतनामक आठवें अङ्ग के द्वितीय वर्ग में अक्षोभादि आठ अध्ययनों का प्रतिपादन किया है ॥ सू० २॥
॥ द्वितीय वर्ग का हिन्दी भाषानुवाद समाप्त ॥ તેમના પિતાનું નામ વૃષ્ણિ હતું તથા માતાનું નામ ધારિણી. જે પ્રકારનું પ્રથમ વર્ગમાં ગોતમાદિ અધ્યયન છે તેજ પ્રકારે અક્ષાભાદિ આઠ અધ્યયનેને પણ જાણવાં જોઈએ. ગૌતમાદિ દશ કુમારની પેઠે તેઓએ પણ ગુણરત્ન નામે તપસ્યા કરી, સેળ વર્ષ સુધી દીક્ષા પર્યાય પાળે, શત્રુંજય પર્વત પર આરોહણ કર્યું. તથા અંતમાં તેમણે માસિક સંલેખના કરી અને મોક્ષમાં પધાર્યા.
હે જબ્બ ! આ પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરે અન્તકૃતનામક આઠમાં અંગના બીજા વર્ગમાં અક્ષેભાદિ આઠ અધ્યયનું પ્રતિપાદન કર્યું છે (સૂગ ૨)
બીજા વર્ગને ગુજરાતી ભાષાનુવાદ સમાપ્ત.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર