Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 359
________________ २६६ अन्तकृतदशाङ्गसूत्रे सती 'अहमियं भिक्खुपडिमं उवसंपजित्ता णं विहरइ' अष्टाष्टमिकां भिक्षुपतिमाम् उपसम्पद्य खलु विहरति। 'पढमे अट्ठए एक्केक्कं भोयणस्स दत्तिं पडिगाहेइ एक्केक्कं पाणगस्स दत्तिं जाव अट्ठमे अट्ठए अट्ठ भोयणस्स दत्तिं पडिगाहेइ, अट्ठ पाणगस्स' प्रथमेऽष्टक एकैकां भोजनस्य दत्तिं प्रतिगृह्णाति एकैकां पानकस्य दत्तिम् , यावदष्टमेऽष्टके अष्टाष्ट भोजनस्य दत्तीः प्रतिगृह्णाति, तथा अष्टाष्ट पानकस्य च दत्तीः स्वीकरोति । 'एवं खलु अहमियं भिक्खुपडिमं चउसट्ठीए राईदिएहिं दोहि य अट्ठासीएहिं भिक्खासएहिं' एवं खलु अष्टाष्टमिकां भिक्षुप्रतिमां चतुष्षष्ट्या रात्रिन्दिवैः द्वाभ्याम् अष्टाशीत्यधिकाभ्यां भिक्षाशताभ्याम् 'अहासुत्तं जाव आराहित्ता' यथासूत्रं यावदाराध्य = पूर्वोक्तप्रकारेण अष्टाष्टमिकां भिक्षुप्रतिमां चतुष्षष्ट्याऽहोरात्रैरष्टाशीत्यधिकाम्यां द्वाभ्यां भिक्षाशताभ्यामाराध्य, अत्रापि दत्तीनां गणना पूर्वचत् , एवमग्रेऽपि; 'नवनवमियं भिक्खुपडिमं उवसंपज्जित्ताणं विहरइ' नवनवमिकां भिक्षुपतिमामुपसंपद्य विहरति । 'पढमे नवए कर विचरने लगीं। उन्होंने प्रथम अष्टक में एक दात अन्नकी और एक दात पानी की ली। दूसरे अष्टक में दो दात अन्न की और दो दात पानी की ली। और इसी प्रकार क्रम से आठवें में आठ दात अन्न की और आठ दात पानी की ग्रहण कर उनने संयमयात्रा का निर्वाह किया। इस प्रकार अष्टअष्टमिका भिक्षुप्रतिमारूप तपस्या की चौसठ दिनरात में दो सौ अठासी भिक्षाद्वारा सूत्रोक्तविधि से आराधना की। भिक्षा की गणना पूर्वोक्त समान ही जानना। इसके बाद वह सुकृष्णा आर्या, आर्यचन्दनबाला आर्या के पास आकर इस प्रकार बोली- हे आर्ये ! अब मेरी इच्छा है कि आपकी आज्ञा लेकर 'नवनवमिका भिक्षुप्रतिमा' स्वीकार कर લાગી. તેમણે પ્રથમ અષ્ટકમાં એક દાત અન્નની અને એક દાત પાણીની લીધી. બીજા અષ્ટકમાં બે દાત અન્નની અને બે દાત પાણીની લીધી, અને એ જ રીતે કમથી આઠમા અષ્ટકમાં આઠ દાંત અન્નની અને આઠ દાત પાણીની ગ્રહણ કરી તેઓએ સંયમ યાત્રાનો નિર્વાહ કર્યો. આ પ્રકારે અષ્ટઅષ્ટમિકા ભિક્ષુપ્રતિમા રૂપ તપસ્યા ચોસઠ દિન-રાતમાં બસ અઠયાસી ભિક્ષા દ્વારા સૂત્રોકત વિધિથી આરાધના કરી. ભિક્ષાની ગણના પૂર્વોકત જેમ જાણવી. ત્યારપછી તે સુકૃષ્ણ આર્યા આર્યચંદનબાળા આર્યાની પાસે આવીને આ પ્રકારે બોલી-હે આયે ! હવે મારી ઈચ્છા છે કે આપની આજ્ઞા લઈને “નવનવમિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચરૂં. પછી આર્ય ચંદનબાળા આર્યાની આજ્ઞાથી તે આર્યા નવનવામિકા ભિક્ષુપ્રતિમા સ્વીકાર કરી વિચરવા લાગી. પ્રથમ નવકમાં એક દાંત અન્નની અને એક શ્રી અન્નકૃત દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390