Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मुनिकुमुदचन्द्रिका टीका, जालिकुमारादीनां वर्णनम्
१२९
सहाभूत् । विवाहे च तस्मै कन्यापितृभिः 'पण्णासओ दाओ' पञ्चाशद्विधो दायः = पञ्चाशत्प्रकारको दायो दत्तः । अनन्तरमेकदा स भगवदर्हदरिष्टनेमिसमीपे दर्शनार्थं गतः, तत्र भगवदुपदेशेन संजातवैराग्यो मातापित्रोरनुमत्या भगवतः समीपे प्रव्रजितः । प्रव्रज्यानन्तरं स ' बारसंगी' द्वादशाङ्गी - द्वादश अङ्गानि सन्त्यधीतत्वेनास्य सः - अधीतद्वादशाङ्गो जातः । अथ च तस्य 'सोलस वासा' षोडश वर्षाणि 'परियाओ' पर्यायः = चारित्रपर्याय आसीत् । 'सेसं जहा गोयमस्स' शेषं यथा गौतमस्य = यथा गौतमस्य अनगारस्य चरितं तथैव अस्यापि अनगारस्य अवशिष्टं चरितं विज्ञेयम् । 'जाब सेतुंजए सिद्धे' यावत् शत्रुञ्जये सिद्ध: =असौ जालिकुमारोऽप्यनगारो मासिक्या संलेखनया शत्रुञ्जये पर्वते सिद्धः । ' एवं मयालि उवयालि पुरिससेणे य वारिसेणे य' एवं मयालिः, उपयालिः, पुरुषसेनश्च वारिषेण - एवं मयाल्यादीनामपि चरितं विज्ञेयम् । एतेषामपि पिता वसुदेवो, माता धारिणी । ' एवं पज्जुण्णे वित्ति' एवं प्रद्युम्नोऽपीति = एवमेव श्वशुरपक्ष की ओर से पचास-पचास प्रकार का दहेज मिला बाद एक दिन भगवान् अर्हत् अरिष्टनेमि विहार करते हुए द्वारका पधारे तब वह कुमार दर्शन करने के लिये गया और वहाँ भगवान् के उपदेश को सुनकर उसे वैराग्य उत्पन्न हुआ जिससे वह मातापिता की आज्ञा प्राप्त कर प्रव्रजित होगया । प्रव्रज्या लेने पर उन्होंने बारह अंगों का अध्ययन किया और सोलह वर्ष पर्यन्त दीक्षा पर्याय पाली । अन्त में गौतम अनगार के समान इन्होंने भी मासिक सन्धारा किया और सर्वकर्म से मुक्त होकर शत्रुञ्जय पर्वत पर सिद्ध हुए || १ || इसी प्रकार मयालि, उपयालि, पुरुषसेन और वारिषेण का भी चरित्र जानना चाहिये। ये सभी वसुदेव के पुत्र और
થયાં અને તેઓને સસરાં પક્ષ તરફથી પચાસ-પચાસ પ્રકારના દહેજ મળ્યા. ત્યાર પછી એક દિવસ ભગવાન અહીંતુ અરિષ્ટનેમિ વિહાર કરતા થકા જયારે દ્વારકા પધાર્યાં ત્યારે તે કુમાર દર્શન કરવા માટે ગયા અને ત્યાં ભગવાનને ઉપદેશ સાંભલી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયે જેથી તેએ માતા-પિતાની આજ્ઞા પ્રાપ્ત કરી પ્રજિત થઈ ગયા. દીક્ષા લીધા પછી તેઓએ ખાર અગાનું અધ્યયન કર્યું. અને સેળ વરસ સુધી દીક્ષાપર્યાયનું પાલન કર્યું. અંતમાં ગૌતમ અનગારની પેઠે તેએએ પણ માસિક સન્યા કર્યા તથા સ` કથી મુક્ત થઇ શત્રુંજય પર્વત પર સિદ્ધ થયા ( ૧ ). આ પ્રકારે માલિ, ઉપયાલિ, પુરુષસેન અને વાષિણનું પણ ચિરત્ર જાણી લેવું જોઇએ. તે બધા વસુદેવના પુત્ર તથા ધારિણીના મગજાત હતા. એ પ્રકારે પ્રદ્યુમ્નનું પણ ચરિત્ર
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર