Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં
બનાવેલાં સૂા. કામીર....થીકન્યાકુમારી
તેમજ કરાંચી....થી.... કલકત્તા
સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે.
કારણ કે આવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનોખું કાર્ય
હજુ સુધી કઈ કરી શક્યું નથી.
શ્રી સ્થાનકવાસી જૈન સમાજ
શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી
તથા અન્ય મુનિવએ.
તેમજ તેરાપંથી મહાસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે.
દેશ-પરદેશના મેમ્બરે સૂત્ર વાંચી જૈન ધર્મના શ્રુતજ્ઞાનને અણમોલ
લાભ લઈ રહ્યા છે. હમણાંજ લંડનની ઇન્ડીઆ ઓફિસ લાઈબ્રેરીએ આ સૂત્રે મંગાવ્યા છે.
આપ રૂપીઆ ૨૫૧-૦-૦ એકલી મેમ્બર તરીકે નામ નંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચસો સુધીની કિંમતનાં શાસો વિના મૂલ્ય મેળવી શકે છે.
છે. ગ્રીન લેજ પાસે, ] ગરેડીઆકુવા રેડ રાજકેટ,
વધુ વિગત માટે લખે :
મંત્રિ શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન
શાસ્ત્રોદ્ધાર સમિતિ.
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર