Book Title: Agam 08 Ang 08 Antkrut Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૩૫
R8888888ઈ વ88888888888 Gas ones are one) જિને
1 anછે
શ્રી સ્થા. જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિની કાર્યવાહક
કમીટીને અહેવાલ.
મે મહીનાની શરૂઆતમાં શાસ્ત્રોદ્ધાર સમિતિની મીટીંગ અમદાવાદમાં મળી હતી તેને હેવાલ અમને મળેલ છે તેમાં સમિતિએ સરસ કામ કર્યું છે.
આ ઉપરથી સમજી શકાય છે કે સ્થાનકવાસી સમાજમાં આજ સુધી કે પણ નથી કરી શકયું એવું મહાભારત કામ પૂ. શ્રી ઘાસીલાલજી મહારાજ તથા શાસ્ત્રોદ્ધાર સમિતિ ઘણી સફળતાથી કરી રહી છે. અને તેઓ થોડા વખતમાં માથે લીધેલું સર્વ કામ સંપૂર્ણ રીતે પાર ઉતારશે એવી અમને ખાત્રી છે.
આવા ઉત્તમ કાર્ય માટે સમસ્ત સ્થાનકવાસી જૈનેએ શાસ્ત્રોદ્ધાર સમિતિને પિતાથી બની શકે તે રીતે સંપૂર્ણ ટેકે આપે જોઈએ, તે તેમની પહેલી ફરજ બની રહે છે. જેને માટે સૂત્રે એ પહેલી જરૂરીઆતની વસ્તુ છે. સૂત્રના આધારે જ ધર્મ જ્ઞાન મળે છે. આજ સુધી જે આપણને અપ્રાપ્ય હતા તે આપણા જૈન સૂત્ર પૂ શ્રી ઘાસીલાલજી મહારાજે તથા શાસ્ત્રોદ્ધાર સમિતિએ સુલભ કરી આપ્યા છે.
તે હવે સ્થાનકવાસી જૈનોએ શાદ્ધાર સમિતિના સભાસદ બની સમિતિનું કામ બનતી ઉતાવળે પૂરું થાય તેમ કરવાની ખાસ જરૂર છે. વાંચકેમાંથી જેથી બની શકે તેમણે પહેલા વર્ગના શાસ્ત્રોદ્ધાર સમિતિના સભ્ય બની જવું જોઈએ. તેથી સમિતિના કામને ઉત્તેજન મળવા ઉપરાંત સભ્યને સૂત્રો આ સેટ મફત મેળવવાને લાભ મળશે અને સૂત્રે વાંચીને ધર્મારાધન કરવાને જે લાભ મળશે તે તે અમૂલ્ય જ છે. માટે સમિતિના સભ્ય થઈ જવાની અમારી દરેક સ્થા. જૈનને ખાસ ભલામણ છે.
જૈન સિદ્ધાંત” જુલાઈ-૧૫૮.
હર હમ કઇક
જી હા
પર જિક8 કિમી
હ
કામ કરી
શ્રી અન્તકૃત દશાંગ સૂત્ર