Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 327
________________ ૧૩ ૯/-I૮૧૫ થી ૮૨૯ વૈર્ય - જેઓના વૈડૂર્ય મણિમય કપાટો છે. - x- સુવર્ણવાળા વિવિધ રત્નોથી પ્રતિપૂર્ણ છે. ચંદ્ર-સૂર્ય-ચકાકાર અવિષમ ચિહ્નો છે. ચૂપ-તેવા આકારવાળા, ગોળાઈવાળા અને લાંબા છે. વીદુ - બાર-શાખા, મુખમાં છે જેઓને તે યુગબાહdદનો - x • ચંદ્રસૂર્ય-ચકલાણ અનુસમ યુગબાહુ વદનો. -x -.. નિધિ સમાન નામ છે જે દેવોના તે નિધિ સર્દેશ નામો. જે દેવોના નિધિઓ આવાસો છે, તે ન ખરીદવા યોગ્ય છે. કેમકે સર્વદા તેઓના જ સંબંધવાળા છે. નિધાનોને વિશે જે દેવોનું સ્વામીપણું છે, એ પ્રકમ છે. સૂત્ર-૮૨૯ વાળી ગાથા સુગમ છે. અનંતર ચિતવિકૃતિરૂપ વિગતિના હેતુભૂત નિધિઓ કા. હવે તથાવિધ જ વિકૃતિને પ્રતિપાદન કરે છે– • સૂત્ર-૮૩૦ થી ૮૩૫ : [ca] વિગઈઓ નવ કહી છે – દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મધ, મદિરા, માંસ... [૩૧] ઔદાકિ શરીર નવ છિદ્રથી રાવતે કહ્યું છે - બે શ્રોત, બે નેત્ર, બે નસકોર, મુખ, મૂઠસ્થાન, ગુદા [૮૩૨) પુચ નવ ભેદે કહ્યું છે – અન્ન પુચ પાન પુચ, વા પુજ, ઘરનું યુન્સ, શયન યુન્સ, મન પુન્ય, વચન પુન્ય, કામ પુન્ય, નમસ્કાર પુન્ય. [33] પાપના આયતનો નવ ભેદે કહ્યા છે - પ્રાણાતિપાત, મૃષાવાદ ચાવતું પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ... ૮િ૩૪] પાપકૃત નવ ભેદે છે - [૩૫] ઉત્પાત, નિમિત્ત, મંત્ર, આખ્યાયક, ચકિત્સક, કલા, આવરણ, અજ્ઞાન અને મિથ્યા પ્રવચન-શlu. • વિવેચન-૮૩૦ થી ૮૩૫ - [૮૩૦] નવ વિગઈનો અર્થ કહેવાયો છે. તથાપિ કંઈક કહે છે – વિકારને કરનારી હોવાથી વિકૃતિ કહેવાય છે. પક્વાન્ન ક્યારેક અવિકૃતિ પણ હોય, તેથી આ નવ કહેલ છે, અન્યથા દશ વિગઈઓ પણ હોય. જે તવો એક વખત પૂડલા વડે પૂરાય, પછી તે જ તવામાં બીજો પૂડલો પૂરાય, તે વિગઈના ત્યાગીને કહ્યું છે, તે લેપકૃત છે - વિગઈ નહીં. | વિગઈમાં દૂધ પાંચ પ્રકારે - બકરી, ઘેટી, ગાય, ભેંસ, ઉંટડી ભેદે. દહીંમાખણ-ઘી ચાર ભેદે જ છે, કેમકે તે ઉંટડીના થતા નથી. તેલ ચાર પ્રકારે છે - તલ, અલસી, કુટુંબ અને સરસવના ભેદે. ગોળ બે પ્રકારે - દ્રવ અને પિંડ. મધુ ત્રણ ભેદે - માખીનું, કૌતિકનું, ભમરીનું. મધ બે ભેદે - કાષ્ઠ અને પિષ્ટનું. માંસ ત્રણ ભેદે-જલચર, સ્થલચર, ખેરનું. [૩૧] વિગઈઓ શરીરની વૃદ્ધિની હેતુભૂત છે, માટે શરીરના સ્વરૂપને કહે છે - નવ મોત એટલે છિદ્રો દ્વારા મળ નીકળે છે. તેથી નવગ્રોત પરિશ્રવા બોંદિ એવું ઔદારિક શરીર છે. બે કાન વગેરે સૂત્રાર્થ મુજબ. ૮િ૩૨] એવા પ્રકારના શરીર વડે પણ પુન્યોપાર્જન થાય છે, માટે પુન્યના ભેદો ૧૩૨ સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-3/3 કહે છે - સપાત્રમાં અદાનથી જે તીર્થંકરનામાદિ પુન્યપ્રકૃતિનો બંધ થાય તે અણપુન્ય જ છે, એ રીતે સર્વત્ર જાણવું. વિશેષ એ કે :- લયન-ઘર, શયન-સંચારો, મન વડે ગુણીજનો વિશે સંતોષ થવાથી, વાણી વડે પ્રશંસા કરવાથી, કાયા વડે સેવાથી, નમસ્કાર વડે પર્યાપાસનાથી જે પુન્ય બંધાય તે મનપુન્યાદિ જાણવા. કહ્યું છે. - અન્ન, પાન, વસ્ત્ર, સ્થાન, શયન, આસન, સેવા, વંદન, તુષ્ટિ આ નવ પુન્ય છે. [૩૩] પુન્યના વિપર્યયરૂપ પાપના કારણો કહે છે - તે સુગમ છે, વિશેષ એ કે - શુભ પ્રવૃત્તિ રૂપ પાપના આયતનો - બંધના કારણો છે. [૮૩૪,૮૩૫] પાપ હેતુ અધિકારી પાપગ્રુત સૂગ છે, તે સુગમ છે. વિશેષ એ કે - પાપોપાદાન હેતુરૂપ શ્રુત-શાસ્ત્ર તે પાપકૃત. તેને સેવવા રૂપ અથવા સૂર્ણ વૃત્તિ અને વાર્તિકરૂપ તે પાપગ્રુત પ્રસંગ. તેમાં ઉત્પાત-પ્રકૃતિના વિકારરૂપ સહજ રુધિવૃષ્ટિ આદિ, તેના પ્રતિપાદક શાસ્ત્ર પણ ઉત્પાત છે. નિમિત્ત - અતીતાદિના પરિજ્ઞાનના ઉપાયરૂપ-કૂટ પર્વતાદિ. મંત્ર-મંત્રશાસ્ત્ર, જીવના ઉદ્ધરણરૂપ - ગારુડાદિ... આગાયક-માતંગ વિધા - જેના ઉપદેશથી અતીતાદિ કહેવાય તે ડોડી આદિ પ્રસિદ્ધ છે. શૈકિત્મિક-આયુર્વેદ... કલા-ગણિત પ્રધાન લેખાદિથી આરંભી શકુનરત પર્યા બોંતેર શાસ્ત્રો... આવરણ-જેના વડે આકાશનું આચ્છાદન કરાય છે તે – ભવન, પ્રાસાદ, નગાદિ અર્થાત્ વાસ્તુવિધા. અજ્ઞાન - ભારત, કાવ્ય, નાટકાદિ લૌકિકથુત... મિથ્યાપચયન-બૌદ્ધાદિ કુતીર્થિકોના શાસ્ત્ર... - આ બધું પાપગ્રુત પણ સાધુએ પુષ્ટ આલંબનથી સેવ્યુ હોય તો પાપશ્રુત જ છે. ત્તિ - એ પ્રકારે, - સમુચ્ચય. • સૂગ-૮૩૬ થી ૮૩૮ : [૩૬] નવ નૈપૂણિક વસ્તુ કહી છે – સંખ્યાન, નિમિત, કાયિક, પુરાણ, પારિહસ્તિક, પપંડિત, વાદી, ભૂતિકર્મ, કિસિક. [3] શ્રમણ ભગવંત મહાવીરને નવ ગણ થયા - ગોદાસ, ઉત્તર બલિસૃહ, ઉદેહ, ચારણ, ઉદ્ધવાતિક, વિશ્વવાદી, કામાદ્ધિ, માનવ, કોટિક. [૩૮] શ્રમણ ભગવંત વીરે શ્રમણ નિગ્રન્થોને નવ કોટિ વડે પરિશુદ્ધ ભિu કહી છે . હણે નહીં, હવે નહીં હણતાને અનુમોદે નહીં. રાંધે નહીં, રંધાવે નહીં, અનુમોદે નહીં, ન ખરીદે, ન ખરીદાવે, ન અનુમોદે. • વિવેચન-૮૩૬ થી ૮૩૮ : | [૮૩૬] નિપુણ-સૂક્ષ્મ જ્ઞાન વડે વિચરે તે નિપુણો કે નૈપુણિકો. વસ્તુ-આચાર્યાદિ પુરષો. તે આ - (૧) સંખ્યાન-ગણિત, તેના યોગથી પુરપ પણ સંખ્યાન કહેવાય અથવા સંખ્યાનના વિષયમાં નિપુણ. (૨) નિમિત-ચૂડામણિ પ્રમુખ, (3) કાયિક-શારિરીક અર્થાત્ ઇડા પિંગલાદિ પ્રાણ તત્વ, (૪) પુરાણ-વૃદ્ધ, તે લાંબા જીવનવાળો હોવાથી, ઘણાં વૃત્તાંતને જોયેલ હોય. અથવા શાસ્ત્ર વિશેષને જાણનાર હોય.

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379