Book Title: Agam 03 Sthananga Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 378
________________ પ/૩/૫૧૧ ૨૨૩ ૨૪ (112) • વિવેચન-૫૧૧ : સૂસ સુગમ છે. વિશેષ એ કે - મુત્ત - શ્રુત કે સૂત્ર માગને ભણાવો. તેમાં શિયોને મૃતનું ગ્રહણ, તે જ પ્રયોજન માટે - સંગ્રહરૂપ પ્રયોજનને માટે કે સંગ્રહ એ જ પ્રયોજન છે જેને તે સંગ્રહાર્ય. તેના ભાવરૂપ સંગ્રહાર્થતા વડે અર્થાતુ શિષ્યોને શ્રતનો સંગ્રહ થાઓ. એવા પ્રયોજનથી કે મારા વડે શિષ્યો સંગૃહિત છે એ રીતે સંગ્રહાર્થપણાએ. એ રીતે ઉપપ્રહાર્થપણાએ, શિષ્યો ભક્ત, પાન, વરસાદિ પ્રાપ્ત કરવામાં સમર્થપણે આધારભૂત થાઓ - એ ભાવ છે. નિર્જરાર્થે, મને કર્મોની નિર્જરા જ થાઓ, આ હેતુથી. શ્રુત - ગ્રંથ, મને વાચના આપનાર એવા મને જાતવિશેષ થશે. અવિચ્છિન્નપણાએ શ્રતનું કાલાંતર પ્રાપણ તે અવિચ્છિત્તનય. તે જ પ્રયોજનને માટે તવોનું જાણવું તે જ્ઞાન, તેનું શ્રદ્ધાન તે દર્શન, સદનુષ્ઠાન તે ચારિત્ર, વ્યગ્રહ, એટલે મિથ્યાભિનિવેશ, તેને મૂકવું કે બીજાઓને મૂકાવવું તે વ્યગ્રહ મોચન, તેના પ્રયોજન માટે. જેમ છે તેમ રહેલ કે જેવા પ્રકારના પ્રયોજનોને, જીવાદિકોને, અથવા યથાદ્રવ્યોને - પર્યાયોને હું જાણીશ એ હેતુથી શીખે. યથાવસ્થિત ભાવો ઉદ્ગલોકમાં સૌધર્માદિક છે માટે તેના વિષયવાળા સૂરને તથા અધોલોક, તિછલિોકાદિ સંબંધી કથન • સૂત્ર-૫૧૨ થી પ૧૩ - [૫૧] સૌધર્મ-ઈન કલ્યોમાં પંચવણ વિમાનો કહ્યા છે - કૃણ યાવતું હોત. સૌધર્મ-ઈશાન કોોમાં વિમાનો પ00 યોજન ઉtd ઉંચપણે કહ્યા છે... બહાલોક-લાંતક કક્ષામાં દેવોનું ભવધારણીય શરીર ઉકૃષ્ટથી પાંચ હાથ ઉtd ઉચપણે કહ્યું છે. નૈરયિકો પાંચ વર્ણ, પાંચરસવાળા યુગલોને બાંધ્યા છે, બાંધે છે અને બાંધશે. તે આ - કૃણ યાવ4 શુકલ તિકત યાવત્ મધુરુ વૈમાનિક સુધી. ૫૧] જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે ગંગા મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . જમુના, સટ્યૂ, આદી, કોશી, મહી... જંબૂદ્વીપના મેરુ પર્વતની દક્ષિણે સિંધ મહાનદીમાં પાંચ મહાનદીઓ મળે છે . સત, વિભાસા, વિતત્યા, ઐરાવતી, ચંદ્રભાગા... જંબૂદ્વીપમાં મેરુ પર્વતની ઉત્તરે હતા મહાનદીમાં પાંચ મહાનદી મળે છે. * કૃણા, મહાકૃણા, નીલા, મહાનિીલા, મહાતીર... જંબૂદ્વીપમાં મેરની ઉત્તરે તાવતી મહાનદીમાં પાંચ મહાનદી મળે છે - ઇન્દ્રા, ઇન્દ્રોના, સુu, અધેિણા, મહાભોગા. [૫૧] પાંચ તીર્થકરો કુમારવાસ મધ્યે વસીને મુંડ થઈને ચાવતુ પ્રવજિત થયા - વાસુપૂજય, મલ્લી, અરિષ્ટનેમિ, પાર્શ, વીર [૧૫] અમરચંયા રાજધાનીમાં પાંચ સભાઓ કહી છે - સુધમસિભા, સ્થાનાંગસૂત્ર સટીકઅનુવાદ-૩/૩ ઉપયત સભા, અભિષેક સભા, અલંકાર સભા, વ્યવસાય સભા... એક એક ઈન્દ્રના સ્થાનમાં પાંચ સભાઓ કહી - સુધમાં ચાવતું વ્યવસાય. પિ૧૬] પાંચ નો પાંચ-પાંચ તારા યુક્ત કહા છે . ધનિષ્ઠા, રોહિણી, પુનર્વસુ, હસ્ત, વિશાખા. [૫૧] જીવોએ પાંચ સ્થાન વડે નિવર્તિત યુગલોને પાપકર્મપણે ચયન કર્યા છે, કરે છે, કરશે - એકેન્દ્રિય નિવર્તિત યાવત પંચેન્દ્રિય નિવર્તિત. એ રીતે ચયન, ઉપચયન, બંધ, ઉદીરણા, વેદના, નિર્જર. - પાંચ પ્રદેશિક સ્કંધ અનંતા કહ્યા છે, પાંચ પ્રદેશાવગાઢ પુદગલો અનંતા કહ્યું છે . ચાવતુ - પાંચ ગુણ રૂક્ષ યુગલો અનંતા કથા. • વિવેચન-૫૧૨ થી પ૧૩ : આ બધાં સૂત્રો સુગમ છે. વિશેષ એ કે - [૫૧૨] શરીરાદિપણે બાંધ્યા. [૫૧]. fક્ષા - ભરત ક્ષેત્રમાં સમ પ્રાપ્ત થાય છે, ઉત્તર - રવતમાં. પૂર્વતર સૂત્રમાં ભરત વક્તવ્યતા કહી, તેના પ્રસ્તાવથી તેમાં ઉત્પન્ન તીર્થંકર સૂp સુગમ છે. [૫૧૪] વિશેષ એ કે • કુમારસ્વાસ-રાજ્યભાવથી વાસ. [૫૧૫] ભતાદિ ક્ષોત્ર પ્રસ્તાવથી • ફોગભૂત અમરચંયાદિ વકતવ્યતા સૂત્ર છે, તે અસુરકુમાર રાજા ચમરની રાજધાની છે. સુધમાં સભા • જ્યાં શય્યા છે, ઉપપાત સભા - જ્યાં ઉત્પન્ન થાય છે. અભિષેક જયાં થાય છે. અભિષેક સભા ઇત્યાદિ. [૫૧૬] દેવ નિવાસ અધિકારી નમ્ર સૂગ છે. [૫૧] નક્ષત્રાદિ દેવપણું જીવોને કર્મપુદ્ગલના સંચયથી થાય છે, માટે ચય આદિ છ સૂત્રો છે. પુદ્ગલો વિવિઘ પરિણામી છે માટે પુદ્ગલોના સૂગ છે. વ્યાખ્યા પૂર્વવતું. સ્થાન-૫ - ઉદ્દેશા-3નો મુનિ દીપરત્નસાગરે કરેલ ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ E:\Maharaj Saheib Adhayan-7\Book-7C1 સ્થાન-૫નો ટીકાસહિત અનુવાદ પૂર્ણ - X - X - X - X - X - X - X - X - X - X - X - આગમ-સટીક-ભાગ-૬-પુરો થયો

Loading...

Page Navigation
1 ... 376 377 378 379