Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૪૦૪
નવમું સ્થાન
ક- નવ ગ્રેવેયકવિમાનના પ્રસ્તર (પ્રતર) છે.
જેમકે૧ અધસ્તન અધસ્તન ગ્રેવેયક વિમા પ્રસ્તર ૨ અધસ્તન મધ્યમ વૈવેયક વિમાન પ્રસ્તર ૩ અધસ્તન ઉપરિતન શૈવેયક વિમાન પ્રસ્તર ૪ મધ્યમ અધતન રૈવેયક વિમાન પ્રસ્તર ૫ મધ્યમ મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૬ મધ્યમ ઉ૫રિતન ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૭ ઉપરિત અસ્તન વેયક વિમાન પ્રસ્તર ૮ ઉપરિતન મધ્યમ ગ્રેવેયક વિમાન પ્રસ્તર ૯ ઉપરિતન ઉપરિતન વેયક વિમાન પ્રસ્તર
६८५ क- नव गेवेज्ज-विमाण-पत्थड़ा
पण्णत्ता, तं जहाદિન-દ્વિ-વિન્ન-વિનાશ-પરથ, हेट्टिम-मज्झिम-गेविज्ज-विमाण-पत्थडे, हेट्टिम-उवरिम-गेविज्ज-विमान-पत्थडे, मज्झिम-हेद्विम-गेविज्ज-विमाण-पत्थड़े, मज्झिम-मज्झिम-गेविज्ज-विमाण-पत्थड़े, मज्झिम-उवरिम-गविज्ज-विमाण-पत्थडे, ૩વર-મિ-વિજ્ઞ-વિમાન-પરે, उवरिम-मज्झिम-गेविज्ज-विमान-पत्थड़ें, उवरिम-उवरिम-गविज्ज-विमाण-पत्थड़े, g- ggણ જે નવઘણું વિન્ન-વિના- વચણાાં નવ રાધિકા ઘownત્તા. तं जहागहा-भद्दे सुभद्दे सुजाते, सोमणसे पियदरिसणे।
सुदंसणे अमोहे य, सुप्पबुद्धे जसोधरे॥१॥ ६८६ नवविहे आउपरिणामे पण्णत्ते. तं जहा
गइपरिणामे, गइबंधणपरिणामे, ठिइपरिणामे, ठिइबंधणपरिणामे,
બ- નવ ગ્રેવેયકવિમાનના પ્રસ્તરના નવ નામ
છે. જેમકે– ૧ ભદ્ર, ૨ સુભદ, ૩ સુજાત, ૪ સૌમનસ, ૫ પ્રિયદર્શન, ૬ સુદર્શન, ૭ અમેઘ ૮ સુપ્રબુદ્ધ ૯ યશેધર.
આયુષ્યને પરિણામ-સ્વભાવ નવ પ્રકારે કહેલ છે– ૧ ગતિ પરિણામ-જે આયુષ્યના સ્વભાવ વડે જીવને દેવદિક નિયત ગતિ પ્રાપ્ત કરાવે છે તે. ૨ ગતિ બંધન પરિણામ-જે આયુષ્યના
સ્વભાવવડે પ્રતિનિયત ગતિનું કર્મ બંધાય તે. ૩ સ્થિતિ પરિણામ-આયુષ્યની જે અંતર્મુ
હૂર્તથી માંડીને તેત્રીશ સાગરેપમ સુધી સ્થિતિ થાય છે. ૪ સ્થિતિબંધન પરિણામ-જે પૂર્વભવ સંબંધી આયુષ્યના સ્વભાવ વડે પરભવના આયુષ્યની નિયત સ્થિતિ બંધાય છે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482