Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai
View full book text
________________
૪૪૦
७३७ दसविहे सोक्खे पण्णत्ते. तं जहागाहा- आरोग ટીમાણં,
अड्ढेज्जं काम भोग संतोसे ।
સુમોન,
अस्थि निक्खम्ममेव ततो अणाबाहे ॥ १ ॥
७३८ क दसविहे उवधाए पण्णत्ते. तं जहाउग्गमोवधाए, जहा पंचट्ठाणे - जाव -પરિહરનોવધાણ નાગોવધા, સંતોવથાણ, રિત્તોવધાળુ, अचियत्तोवधाए, सारक्खणोवधाए.
ख- दसवहा विसोही पण्णत्ता. तं जहाउग्गभविसोही - जाव सारक्खणविસોહી. ર
Jain Educationa International
-
સુખ દશ પ્રકારના છે. જેમકેગાથા-૧ આરોગ્ય, ૨ દીર્ઘાયુ, ૩ ધનાઢય થવું, ૪ ઇચ્છિત શબ્દ અને રૂપ પ્રાપ્ત થવુ, ૫ ઇચ્છિત ગ ંધ, રસ અને સ્પર્શીને પ્રાપ્ત થવું, ૬ સતાષ, ૭ જ્યારે જે વસ્તુની આવશ્યકતા હોય ત્યારે તે વસ્તુને પ્રાપ્ત થઈ જાય, ૮ શુભ ભાગ પ્રાપ્ત થવા, ૯ નિષ્ક્રમણ-દીક્ષા, ૧૦ અનાબાધ-મે ક્ષ
દશમું સ્થાન
ક- ઉપઘાત (ચરિત્રની વિરાધના) દશ પ્રકારના છે. જેમકે—
૧ ઉદ્દગમ ઉપઘાત-આઘાકર્માદિ સાલ ગૃહસ્થ સબંધી લાગતા દ્વેષ વડે ચારિત્રનું વિરાધવુ.
૨ ઉત્પદને પદ્યાત-ધાત્રીપિડઢિ સાળ સાધુ સબંધી લાગતા દાષા વડે ચારિત્રનુ વિરાધવું.
૩ એષણા ઉપઘાત- શકિતાદિ ક્રેશ ઉભયથી (સાધુ ગૃરુસ્થ અને વડે) થતા દાષા વડે ચારિત્રનું વિરાધવું.
૪ વસ્ત્ર પાત્રદિની શે!ભા કરવાવડે પરિકમ ઉપઘાત.
૫ અકલ્પનીય ઉપકરણુ સેવનવડે પશ્થિરણા
ઉપઘાત.
૬ પ્રમાદથી જ્ઞાનના ઉપઘાત.
૭ શકાઢિવડે સમકિતના ઉપઘાત.
૮ સમિતિ પ્રમુખના ભગવડે ચારિત્રના ઉપઘાત. ૯ અપ્રીતિવ વિનય વગેરેને ઉપઘાત.
(ગુરુપર સ્નેહ ન રાખવાથી વિનયભંગ થાય છે)
૧૦ શરીરાઢિમાં મૂર્છાવડે અપરિગ્રહવ્રતના ઉપઘાત તે સંરક્ષણેાપઘાત.
ખ– વિશુદ્ધિ (ચારિત્રની નિર્મળતા) *સ પ્રકારની કહેલી છે. જેમકે
૧ ઉદ્ગમવિશુદ્ધિ, ૨ ઉત્પાદનવિશુદ્ધિ, યાવત્ ૩–૧૦ સંરક્ષણવિશુદ્ધિ
For Personal and Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482