Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra
Author(s): Rajulbai Sadhvi, Shobhachad Bharilla
Publisher: Prem Jinagam Samiti Mumbai

View full book text
Previous | Next

Page 453
________________ ૪૩૮ घ- दसह ठाणेह संपणे अणगारे अरिes आलोयणं पड़िच्छित्तए तं जहाઆયારવું -નાવ --અવાયરસી. વિયમ્ભે, જધમ્મે. ન- રવિ, પાછિત્તે વળત્ત, ત નહામાછોયળરિશ્ને -નાવ - અળવgચ્વારિકે, पारंचियारिहे. ५ ७३४ दसविहे मिच्छत्ते पण्णत्ते. तं जहा अधम्मे धम्मसण्णा, धम्मे अधम्मસળા, अमग्गे मग्गसण्णा, मग्गे उम्मग्ग સા, अजीवेसु जीवसण्णा, जीवेसु अजीवસળા, Jain Educationa International દશવું સ્થાન ૬ ચરિત્રસંપન્ન, ૭ ક્ષમાવાન, ૮ ઇન્દ્રિઆને દમનાર, ૯ માયારહિત, ૧૦ અપશ્ચાત્તાપી (આલેચના કર્યા પછી પશ્ચાત્તાપ ન કરવાવાળું.) ઘ- દશ સ્થાને (ગુણ્ણા)થી સંપન્ન અણુગાર આàાચના સભળવા યેગ્ય હાય છે, જેમકે ૧ આચારવાનૂ. ૨ અવધારણાવાન, ૩ વ્યવહારવત્ (આગમાદ્વિ પાંચ વ્યવહારના જ્ઞાતા), ૪ અલપત્રીડક-લજ્જા દૂર કરના૨, ૫ શુદ્ધિ કરવામાં સમ, ૬ આલેાચકની શક્તિ અનુસાર પ્રાયશ્ચિત્ત આપનાર, ૭ આલેાચકના દેષ! ખીજાને નહી કહેનાર, ૮ દ્વેષ સેવનથી અનિષ્ટ થાય છે એમ સમજનાર, ૯ પ્રિયધમ, ૧૦ દૃઢધી. ચ- પ્રાયશ્ચિત્ત દશ પ્રકારે કહેલ છે, જેમકે ૧ આલેચનાને ચૈન્ય, ૨ પ્રતિક્રમણને ચે!ગ્ય, ૩ આલેચન-પ્રતિક્રમણ ઉમયને ચેગ્ય, ૪ વિવેક-ત્યાગવા ચેાગ્ય, ૫ કાયાત્સ ચેાગ્ય, ૬ તપને ચેગ્ય, છ પાંચ દ્વિવસ વિગેરે પર્યાયના છેને ચેાગ્ય, ૮ ફરીથી વ્રતની ઉપસ્થાપના (આરેાપણા)ને ચેગ્ય, ૯ અનવસ્થાષ્યને ચેાગ્ય-કેટલેક વખત વ્રતમાં નહિ સ્થાપીને તપનું આચરણ કીધા બાદ વ્રતને વિષે સ્થાપવા ચેગ્ય, ૧૦ પારાચિકાહુ ગ્રહસ્થ ના કપડા પહેરાવીને જે પ્રાયશ્ચિત્ત અપાય તે. મિથ્યાત્વ દેશ પ્રકારના છે, જેમકે૧ અધર્મમાં ધર્મની બુદ્ધિ (સમજણ), ર્ ધમાં અધર્મની બુદ્ધિ, ૩ ઉન્મા માં માર્ગની બુદ્ધિ, ૪ માર્ગમાં ઉન્માની બુદ્ધિ. । અજીવમાં જીવની બુદ્ધિ, દ્ જીવમાં અજીવની બુદ્ધિ, છ અસાધુમાં સાધુની બુદ્ધિ, ૮ સાધુમાં અસાધુની બુદ્ધિ, For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482